Sunday, September 22, 2024
- Advertisement -spot_img

ગુજરાત

દિલ્હી ખાતે યોજાયો ભાજપા બક્ષીપંચ મોરચાનો વર્કસોપ

ભાજપા રાષ્ટ્રીય કાર્યાલય દિલ્હી ખાતે બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા અને મીડિયા વિભાગની બેઠક ર્ડો. કે લક્ષ્મણજી રાષ્ટ્રીય આઈ ટી અને સોશિયલ મીડિયા કન્વીનર અમિત...

હળવદ ધ્રાંગધ્રા દરવાજા પાસે ટ્રાફિક સમસ્યા થી હળવદની જનતા પરેશાન

હળવદમા દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યામાં ખુબજ વધારો થઈ રહ્યો છે ૧૭૦૦૦૦ ની વસ્તી ધરાવતા હળવદ માં રાહદારીઓને ખુબજ પરેશાની વેઠવી પડે છે હળવદ...

મોરબીમાં સતશ્રી ની કથાની જાત મહેનતથી પૂર્વ તૈયારી કરતા ઉમિયા માનવ મંદિરના ટ્રષ્ટીઓ

ભીમનાથ મહાદેવ મંદિર લજાઈ સામે દરિદ્ર નારાયણ માટે, જરૂરિયાતમંદો માટે જેમને દિકરા નથી કે દિક્તિઓ જ છે અને સાસરે છે એવા વડીલ વૃધ્ધો માટે...

મોરબીમાં વાહન ચોરીનો સિલસિલો યથાવત વધુ એક બાઈકની ચોરી

મોરબીમાં રોજ વધતી જતી બાઈક ચોરીની ઘટના મોરબીના રામચોક નજીક નવી પીપળી ગામે રહેતા કલ્પેશભાઈ ચમનભાઈ સનાવડાનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક ચોરી થઈ જતા...

શિવ રંજની મ્યુઝિકલ ગ્રુપનું સરાહનીય કાર્ય

ઘોરની આવકમાંથી રોટરીના પ્રોજેક્ટમાં આપ્યો સહકાર. શિવરંજની મ્યુઝીકલ ગ્રૂપ હળવદ દ્વારા સંગીત સંધ્યા તેમજ ધૂન,ભજન વગેરેનો ધાર્મિક પ્રોગ્રામ કરવામાં આવતો હોય છે.જે કાર્યક્રમમાં થતી ઘોરની...

વાધરવા ગામે ત્રણ મકાનો ને નિશાન બનાવતા તસ્કરો

માળિયા તાલુકાના વાધરવા ગામમાં ગત રાત્રીના તસ્કર ટોળકી ત્રાટકી હતી જેને ગામના ત્રણ મકાનો ને નિશાન બનાવી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહીત કુલ રૂ...

મોરબીમાં સગીરા દુષ્કર્મ કેસમાં બે આરોપીને કોર્ટમાં રજુ કરી પોલીસે રીમાન્ડની માંગણી કરી

લોકો નાં રોજીંદા જીવનમાં સોશિયલ મીડિયાના ઉપયોગમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે સોશિયલમીડિયા નો દુર ઉપયોગ કરી મહિલા ઓનાં શોષણ કરતાં કિસ્સા ઓ...

મોરબીમાં યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિતે પ્રતિમા ને ફુલહાર કરવા આવ્યા

શૌર્ય ત્યાગ અને સંઘર્ષ નાં પ્રતિક અને વિર હિન્દુ યૌધ્ધા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર...

મોરબી ની નવયુગ મહિલા સાયન્સ કોલેજ ની વિધાર્થીનીઓ એ સફળતાના શિખરો સર કર્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 1 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 3 માં બધા સ્ટુડન્ટ્સ નવયુગ મહિલા સાયન્સ કોલેજના છે અને પરિણામોમાં ડંકો વગાડ્યો છે સૌરાષ્ટ્ર...

માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ ગુજારતા નરાધમો

મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી કે જે માનસિક અસ્થિર છે તેણીની માતા સહિતના પરિવારજનોને મારી નાંખવાની...

તાજા સમાચાર