Monday, September 23, 2024
- Advertisement -spot_img

ગુજરાત

ગુજરાત ક્વિઝ મહાઅભિયાનમાં કુંતાસી ગામની પ્રાથમિક શાળા એ મેદાન માર્યું

મોરબી : ગુજરાત શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે ક્વિઝ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુંતાસીનાં 4 વિદ્યાર્થીઓ ટોપ...

મોરબી શહેર ની પ્રજાને ગરમી થી રાહત આપવા નગરપાલિકા રોડ રસ્તા ઉપર પાણી નો છટકાવ કરે- રમેશ રબારી

હાલ ના સમય માં ગુજરાત માં ભયંકર ગરમી પડી રહેલ છે અને હાલ મોરબી માં પણ ગરમી નો પરો ઉચો જય રહેલ છે ત્યારે...

હળવદ: 12 સાયન્સ માં મહર્ષિ ગુરુકુલ ની વિદ્યાર્થિની 99.99PR સાથે ગુજરાત માં પ્રથમ

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા 12 સાયન્સ અને ગુજકેટ ના પરિણામ માં મહર્ષિ ગુરુકુલ માં અભ્યાસ કરતી સુતરીયા કૃષીબેન કલ્પેશભાઈ એ 99.99 PR સાથે સમગ્ર...

ક્રિકેટના સટ્ટા ની સીઝન પુરજોશમાં 6 બુકી, પંટરો ઝડપાયા

હાલ આઈ. પી. એલ ની સીઝન ચાલી રહી છે ત્યારે બુકીઓ પર મોરબી પોલીસ એકશનમાં મોરબીમાં ટવેન્ટી – ટવેન્ટી ક્રિકેટમેચ ઉપર બેફામપણે ઓનલાઇન સટ્ટો ખેલાઈ...

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આઈ સી યુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું

મોરબી જિલ્લાની સૌથી મોટી કહી શકાય તેવી સિવિલ હોસ્પિટલ માટે એક આધુનીક સુવિધાઓ થી સજ્જ એમ્બ્યુલન્સ ની તાતી જરૂરિયાત હોય આ માગણી ને ધ્યાને...

મોરબીની નવયુગ સ્કૂલનું ધોરણ 12 સાયન્સનું ઝળહળતું 89.65% પરિણામ

મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝળહળતું પરિણામ મેળવ્યું છે. છેલ્લાં પાંચ વરસથી દર વર્ષે સાયન્સનું ટોપ રીઝલ્ટ આવે છે....

આવતા રવિવારે “માં જીવદયા ગ્રુપ” દ્વારા પક્ષીઓ માટેનાં પાણીના કુંડાનું નિઃશુલ્ક(વિના મૂલ્યે) વિતરણ કરવામાં આવશે

મોરબીમાં ચાલતાં "માં જીવદયા ગ્રુપ" દ્વારા પક્ષીઓ માટેનાં પાણીના કુંડાનું નિઃશુલ્ક(વિના મૂલ્યે) વિતરણ તારીખ:- 15/05/2022 ને રવિવાર ના રોજ કરવામાં આવશે. તો સર્વે જીવદયા...

ધુનડા પાસે નવા બનતા રોડનાં કોન્ટ્રાકટ દ્વારા ગેરકાયદે ખનન અનેક રજૂઆત પણ ઉકેલ ક્યારે !

લોકજાગૃતિ મંચના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિજયભાઈ કુંભરવાડીયા દ્વારા મુખ્યમંત્રીને તેમજ ખાણખનીજ વિભાગ અને કલેકટર ને પણ રજૂઆત કરવામાં આવી છે પણ હજુ સુધી નક્કર...

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા “એકતા યાત્રા” નું સ્વાગત કરવામાં આવ્યું

શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત દ્રારા “એકતા યાત્રા“ નું આયોજન કરવા માં આવ્યું છે જે યાત્રા તારીખ-12/05/2022 ના રોજ મોરબી શહેર માં પધારી હતી તેમાં...

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગૌરક્ષા દ્વારા એકતા યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું

ગત રોજ શ્રી રાજપૂત કરણીસેના દ્રારા આયોજીત "એકતા યાત્રા" મોરબી આવી હતી તેમનું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગૌરક્ષા દ્વારા એકતા યાત્રા નું...

તાજા સમાચાર