Thursday, March 13, 2025
- Advertisement -spot_img

ગુજરાત

વાંકાનેરના માટેલ રોડ પર ખુલ્લા પટમાંથી યુવકોનો મૃતદેહ મળી આવ્યો

વાંકાનેર: વાંકાનેરના માટેલ રોડ પર બ્રાવેટ સીરામીક કારખાના સામે ખૂલ્લા પટમાંથી યુવકોનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ રોડ પર બ્રાવેટ સીરામીક...

હળવદમાં જુની બાબતનો ખાર રાખી યુવકને બે શખ્સોએ પાઈપ વડે મારમાર્યો

હળવદ: હળવદ ભવાનીનગર ઢોરામા યુવક સાથેની જુની બાબતનો ખાર રાખી બે શખ્સોએ યુવકને સ્ટીલના પાઈપ વડે મારમાર્યો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર...

મોરબીના ફડસર અને જીજુંડા વચ્ચે રોડ પરથી બાઈક ચોરાયાની ફરીયાદ નોંધાઈ

મોરબી : મોરબી તાલુકાના ફડસર અને જીજુંડા વચ્ચે રોડ પર ખેતરના અંદર જવાના માર્ગ પરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો...

મોરબીમા યુવકને ત્રણ શખ્સોએ ધોકા વડે ફટકાર્યો 

મોરબી: મોરબીના અમરેલી રોડ પર આવેલ ભવાનીનગરમા બૈરાં લાજ કાઢવાનું કહવા બાબતે યુવક તથા સાથીને ત્રણ શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો જેથી ભોગ...

મોરબીના સાવસર પ્લોટમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના સાવસર પ્લોટ શેરી નં -૦૩ માં રહેણાંક મકાનમાં પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ...

મોરબીમાં પ્રેમ સંબંધનો ખાર રાખી યુવક પર ત્રણ શખ્સોનો છરી વડે હુમલો

મોરબી: મોરબીના લાતી પ્લોટમાં પ્રેમ સંબંધનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવકને છરી વડે ઇજા કરી તેમજ લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી...

ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્રાર સિમેન્ટ બેન્ચોનુ અનાવરણ કરાયુ

મોરબી: ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્રાર ભરતનગર અને માનસર રસ્તા પાસે વાધડીયા પરિવારના રજાબાઈ માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓને આરામ મળે તે હેતુથી સિમેન્ટ...

કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં ભુપેન્દ્ર પટેલ મોરબીમાં સભા યોજશે

મોરબી: કચ્છ - મોરબી લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબીમાં ૦૪-૦૫-૨૦૨૪ ના રોજ સભા યોજશે. તા. ૦૪-૦૫-૨૦૨૪ ને શનિવારના રોજ ૦૯:૩૦ કલાકે...

મોરબીમાં કેન્સરગ્રસ્ત પતિના મૃત્યુથી પત્ની અને ત્રણ સંતાનો નોંધારા

પતિને બચાવવા પત્નીએ જાત ઘસી નાખી છતાં ચૂડીને ચાંદલો નંદવાયો હોય હવે હતભાગી વિધવા મહિલાને હિંમત તથા આત્મ વિશ્વાસ જગાડવા સંસ્થાઓ આગળ આવે તેવી...

મોરબીમાં શનીવારે ક્ષત્રિય અસ્મિતા રથ સાથે મહારેલી યોજાશે: મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાશે

મોરબી: મોરબીમાં આગામી તા.૦૪-૦૫-૨૦૨૪ ને શનીવારના રોજ મહારાણા પ્રતાપજીના સ્ટેચ્યુ થી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શનાળા શક્તિ માતાજીના મંદિર સુધી...

તાજા સમાચાર