Tuesday, March 11, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 230 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૩૧ કેમ્પ માં કુલ ૧૦૧૧૫ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી...

મોરબી દરબારગઢ સ્વામીનારાયણ મંદિરને આંગણે ઉજવાશે દિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ

મોરબી: મોરબી શહેરને આંગણે શ્રીનરનારાયણદેવ ગાદી સંસ્થા સંચાલિત દરબારગઢ શ્રીસ્વામીનારાયણ મંદિર માં બિરાજમાન સર્વાવતારી મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ ને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા શ્રીહરિ...

મોરબીમાં છાતીમાં દુઃખાવો ઉપડતા વૃદ્ધનું મોત

મોરબી: મોરબી સત્યમ પાન વાળી શેરી શનાળા રોડ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા વૃદ્ધને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી સત્યમ પાન...

મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા સિવિલ હોસ્પીટલમાં પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરાયો 

મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો...

ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન આર્ય ગ્રામ ખાતે કરાયું 

ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા ચૈત્ર વદ -૧૧ વિક્રમ સંવત ૨૦૮૦ દિનાંક ૦૪/૦૫/૨૦૨૪ ને શનિવારે “વૃક્ષદેવ પરિચય કાર્યશાળા” નું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં...

મોરબીના રાજપર નીવાસી અંકિતભાઈ રંગપડીયાનુ દુઃખદ અવસાન 

મોરબી: મોરબીના રાજપર ગામના નીવાસી અંકિતભાઈ જયસુખભાઈ રંગપડીયાનુ તા.૦૫-૦૫-૨૦૨૪ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.    ...

મોરબીમાં ITIના વિદ્યાર્થીઓ માટે ટેક્નોલોજી અને 3D પ્રિન્ટર વર્કશોપનુ આયોજન કરાયું

મોરબી: આંતરરાષ્ટ્રિય ડ્રોન દિવસ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલૉજી ગાંધીનગર દ્વારા પ્રેરિત “આર્યભટ્ટ” લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા મોરબી જીલ્લા મુકામે આઈ.ટી.આઈ માં અભ્યાસ કરતા...

મોરબી તથા રાજકોટ શહેરમાંથી બાઈક ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તથા રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએથી બાઈક ચોરી કરનાર ત્રણ ઈસમોને મોરબી જુના બસ સ્ટેન્ડ પાસેથી ચોરાવ ચાર બાઈક સાથે ત્રણ ઈસમોને...

ટંકારા છતર ગામે દંપતિને મરવા મજબૂર કરનાર બે વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

ટંકારા: ટંકારા તાલુકાના છતર ગામે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી દંપતીએ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં...

હળવદ સરા ચોકડી પાસે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા વૃદ્ધ મહિલાનું મોત

હળવદ: હળવદની સરા ચોકડી પાસે હાઈવે રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ મૃતકના પતિએ આરોપી ટ્રક...

તાજા સમાચાર