Sunday, March 9, 2025
- Advertisement -spot_img

ગુજરાત

માળીયાના નવા અંજીયાસર ગામે પ્રેમ લગ્નનો ખાર રાખી યુવક તથા તેના સાથી પર ચાર શખ્સોનો છરી વડે હુમલો 

માળીયા (મી): માળિયા તાલુકાના નવા અંજીયાસર ગામે આરોપી યુવકની બાપુજીની ફઈની દિકરીને ભગાડી લઈ જઈ પ્રેમ લગ્ન કરેલ હોય જેનો ખાર રાખી ચાર શખ્સોએ...

મોરબીના મયુર બ્રીજ પર સવાર થી ટ્રાફિક જામ: વાહન ચાલકો ને ખૂબ હાલાકી

મોરબી મધ્યેથી પસાર થતા અને મોરબી-૧ અને મોરબી-૨ ને જોડતા મયુર બ્રીજ પર આજે સવારથી ભારે ટ્રાફિક જામ ની સમસ્યા મોરબીના મચ્છુ -૨ ડેમ નાં...

મોરબીના વૃદ્ધાશ્રમના વૃદ્ધ માતાઓ મધર્સ ડે નિમિતે ભાવુક બની

દીકરાએ ભલે મને તરછોડી પણ જીવીશ ત્યાં સુધી મારા અંતઃકરણમાંથી દીકરાનું ભલું થાજો એવો સુર જ નીકળશે યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધાશ્રમની વૃદ્ધ માતાઓના ચરણ સ્પર્શ...

બેલા ગામે 21મીએ પાવડીયારી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે

મોરબી : બેલા ગામે આગામી તા. 21 ને મંગળવારના રોજ શ્રી પાવડીયારી મેલડી માતાજીનો નવરંગો માંડવો અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં...

વાંકાનેર તાલુકાની વાલાસણ સેવા સહકારી મંડળીની ચૂંટણી યોજાઇ, ભારે રસાકસી બાદ 15 બેઠકો પર વિજેતા ઉમેદવારો જાહેર

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સેવા સહકારી મંડળીની ગઇકાલે શનિવારે ચુંટણી યોજાઈ હતી, જેમાં તમામ નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ ચુંટણીમાં સહકારી આગેવાન...

મોરબી: ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બે સભાસદોને ગેલેક્સી બેંક દ્વારા એક લાખની સહાય અર્પણ કરાઇ

ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મોરબીના બે સભાસદોને ગેલેક્સી ક્રેડીટ કો. ઓ. સો. લી. - મોરબી બ્રાંચ દ્વારા એક લાખ રૂપિયાની સહાય અર્પણ...

હળવદના કોયબા ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરતા યુવકને ટ્રકે હડફેટે લેતા મોત

હળવદ: હળવદ તાલુકાના કોયબા ગામના પાટીયા પાસે હાઈવે રોડ ઉપર રોડ ક્રોસ કરતા યુવકને હડફેટે લેતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આરોપી...

મોરબી: તનીષ્ક સોનાના શોરૂમના કર્મચારીઓએ 1.56 કરોડથી વધુ જેટલી રકમની/દાગીનાની ઉચાપત કરી

મોરબી : મોરબીના શનાળા રોડ પર રામચોક તનિષ્ક શોરૂમના પાંચ કર્મચારીએ સોનાના દાગીનાની ખોટી રીસીપ બનાવી ખરી તરીકે ઉપયોગ કરી દાગીના નહી આપી કુલ...

પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા નવા હોદેદારોની વરણી કરાઈ

મોરબી: મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નવા હોદેદારો પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. નવા નિમાયેલા હોદેદારોએ સમાજ કલ્યાણ માટેના તમામ કાર્ય કરશે...

ટંકારા આમ આદમી પાર્ટીના મહામંત્રીનાં પુત્ર જય કક્કડે SSC બોર્ડમા ૯૨.૧૬% મેળવી પરિવાર નું ગૌરવ વધાર્યું

ટંકારા: ટંકારા આમ આદમી પાર્ટીના મહામંત્રી તેમજ સામાજિક કાર્યકરના પુત્ર જય ધર્મેન્દ્રભાઇ કક્કડે એસ. એસ. સી. બોર્ડમાં જ્વલંત સફળતા મેળવી ૯૭.૯૫ પર્સનટાઈલ રેન્ક સાથે...

તાજા સમાચાર