Friday, March 7, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી: તનીષ્ક સોનાના શોરૂમના કર્મચારીઓએ 1.56 કરોડથી વધુ જેટલી રકમની/દાગીનાની ઉચાપત કરી

મોરબી : મોરબીના શનાળા રોડ પર રામચોક તનિષ્ક શોરૂમના પાંચ કર્મચારીએ સોનાના દાગીનાની ખોટી રીસીપ બનાવી ખરી તરીકે ઉપયોગ કરી દાગીના નહી આપી કુલ...

પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા નવા હોદેદારોની વરણી કરાઈ

મોરબી: મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નવા હોદેદારો પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. નવા નિમાયેલા હોદેદારોએ સમાજ કલ્યાણ માટેના તમામ કાર્ય કરશે...

ટંકારા આમ આદમી પાર્ટીના મહામંત્રીનાં પુત્ર જય કક્કડે SSC બોર્ડમા ૯૨.૧૬% મેળવી પરિવાર નું ગૌરવ વધાર્યું

ટંકારા: ટંકારા આમ આદમી પાર્ટીના મહામંત્રી તેમજ સામાજિક કાર્યકરના પુત્ર જય ધર્મેન્દ્રભાઇ કક્કડે એસ. એસ. સી. બોર્ડમાં જ્વલંત સફળતા મેળવી ૯૭.૯૫ પર્સનટાઈલ રેન્ક સાથે...

ગોર ખીજડીયા ગામના સરપંચની ભત્રીજી મોરડીયા સૃષ્ટિબેનએ SSC બોર્ડમાં 94% હાસિલ કરી ઉત્તમ સફળતા મેળવી

મોરબીના અભિનવ સ્કૂલમાં અભ્યાસ કરતી અને ગોર ખીજડીયા ગામના રહેવાસી તથા ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમ મોરડીયાની ભત્રીજી મોરડીયા સૃષ્ટિબેન પરેશભાઈએ એસ. એસ. સી....

સરસ્વતી શિશુ મંદિર સ્કૂલમાં ભણતી જીવાણી હેત્વીબેન મહેશભાઈએ SSC બોર્ડમાં 94% હાસિલ કરી ઉત્તમ સફળતા મેળવી

મોરબીના શનાળા ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિર સ્કૂલમાં અભ્યાસ કરતી અને ખાનપર ગામના રહેવાસી જીવાણી હેત્વીબેન મહેશભાઈએ એસ. એસ. સી. બોર્ડમાં જ્વલંત સફળતા મેળવી...

મૂળ સુરવદર ગામના વતની અને હાલ મોરબીની ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં રહેતી સંસ્કૃતિએ SSC બોર્ડમાં 95.83% હાસિલ કરી ઉત્તમ સફળતા મેળવી

મોરબી: મોરબી નવયુગ સ્કૂલમાં અભ્યાસ કરતી અન મોરબી ન્યુ ચંદ્રેશનગર સોસાયટીમાં રહેતી સંસ્કૃતિબેન અશ્વિનભાઈ દેત્રોજાએ એસ. એસ. સી. બોર્ડમાં જ્વલંત સફળતા મેળવી ૯૯.૬૮ પર્સનટાઈલ...

ડો. સ્વાતિબેન રાંકજા અને ડો. સાવનભાઇ અઘારાએ જલારામ પ્રાર્થના મંદિર ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સગાઈ પ્રસંગની ઉજવણી કરી

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે...

મોરબીના વાવડી રોડ પર રહેતી શર્મીનફાતિમા એ SSC બોર્ડમાં 93% હાસિલ કરી ઉત્તમ સફળતા મેળવી 

મોરબી કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી અને વાવડી રોડ પર રહેતી શર્મીનફાતેમા સોહેલભાઈ લાખાણી ssc બોર્ડમાં જ્વલંત સફળતા મેળવી ૯૮.૪૬ પર્સનટાઈલ રેન્ક સાથે ૯૩% મેળવી...

મોરબી નીવાસી ભાનુબેન ચીમનલાલ કોટકનુ દુઃખદ અવસાન

મોરબી: મોરબી નીવાસી ભાનુબેન ચીમનલાલ કોટક તે સ્વ. ચીમનલાલ અમરશીભાઈ કોટકના ધર્મ પત્ની તેમજ સુભાષભાઈ, હરેશભાઈ, મહેશભાઈ, વિમલભાઈ, ચંદ્રિકાબેન રાજેશભાઈ પુજારા અને કિરણબેન દિલિપભાઈ...

મોરબીના જોધપર નદી ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબી તાલુકાના જોધપર નદી ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ માધવજીભાઇ વનજીભાઈ દંતેસરીયા ઉવ.૩૬ રહે.જોધપર નદી જોધપરગામ...

તાજા સમાચાર