Tuesday, March 4, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના રહેણાંક મકાનમાંથી દાગીના સહિત 25 લાખના મુદ્દામાલની ચોરી

મોરબી : મોરબીના તાલુકાના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને રહેણાંક મકાનમાંથી રોકડ રૂ. ૬ લાખ તથા ૨૮ તોલા સોનાના...

આવતીકાલે મોરબીના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી: તારીખ :- ૨૨-૦૫-૨૦૨૪ નેબુધવાર ના રોજ પંચાસર રોડ નવો બનતો હોઈ તે રોડમાં નડતા થાંભલા ખસેડવા માટેની ખૂબ જ અગત્યની કામગીરી કરવાની હોઇ...

ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલ કાર સાથે એક ઈસમ ઝડપાયો 

ટંકારા: ટંકારાની ખીજડીયા ચોકડી નજીક ઈંગ્લીશ દારૂથી ભરેલ સ્વીફ્ટ કાર સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ટંકારા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે,...

હળવદ: બ્રાહ્મણી ડેમમાં ડુબી જતાં યુવકનું મોત

હળવદ: હળવદના બ્રાહ્મણી ડેમ -૨ કોટેશ્વર મહાદેવ મંદિર સામે પાણીમાં ડેમમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ પ્રકાશભાઇ હરજીવનભાઇ કણઝરીયા જાતે દલવાડી...

ટંકારાના છતર ગામેથી ટ્રેક્ટર – ટ્રોલીની ચોરીની ફરીયાદ નોંધાઈ

ટંકારા: ટંકારા તાલુકાના છતર ગામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ટ્રેક્ટર - ટ્રોલી ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

હળવદના માથક ગામે તલટી મંત્રી પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી ફરજમાં કરી રૂકાવટ

હળવદ: હળવદ તાલુકાના માથક ગામે આવેલ વાડાની જગ્યા આરોપીના નામે ચડાવી દેવા બાબતે તલાટી સાથે ઝઘડો કરી ફરજમાં રૂકાવટ કરી તલાટી પર બે શખ્સોએ...

મોરબી કંડલા બાયપાસ પર યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબી: મોરબી કંડલા બાયપાસ રોડ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે જુની અદાવતનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ...

મોરબીમાં વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા શુક્રવારે પત્રકાર મિલન સમારોહ

મોરબી : દેવર્ષિ નારદ જયંતિ નિમિતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. દેવર્ષિ નારદ જયંતિ નિમિતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા...

મોરબીના ખાખરેચી ગામના નિવાસી લીલાબેન ધનજીભાઈ સંતોકીનુ દુઃખદ અવસાન

મોરબી: મોરબીના ખાખરેચી નિવાસી લીલાબેન ધનજીભાઈ સંતોકીનુ તા. ૨૦-૦૫-૨૦૨૪ ના રોજ સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના. સદૂગતનું...

મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા સિવિલ હોસ્પીટલમાં 40 જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘીનો શીરો અર્પણ કરાયો 

મોરબી: મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને...

તાજા સમાચાર