Tuesday, March 4, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના બેલા ગામેથી કારમાંથી ઈંગ્લીશ દારૂ – બીયરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમ, ખોખરા હનુમાન જવાના કાચા રસ્તે, લેપવીંગ સિરામીક સામેથી હ્યુન્ડાઇ ક્રેટા કારમાંથી ઇગ્લીશ દારૂ - બીયર રૂ.૯૫૮૨૦ નો મુદામાલ...

વાંકાનેર શહેર નજીક હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના; કાર ચાલકે ડબલ સવારી પિતા-પુત્રના બાઇકને હડફેટે લેતાં પુત્રનું મોત 

અલ્ટો કાર ચાલકે પ્લેઝર બાઇકને હડફેટે લેતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, યુવાન પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ. વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર નવાપરામાં વાસુકી દાદા...

સિલીકોસીસનાં દર્દીઓને યોગ્ય સારવાર અને યોજનાઓનો લાભ મળે તે માટે વર્કશોપ યોજાયો

કલેકટર કે.બી. ઝવેરીએ વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું સિલિકોસિસ રોગના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે મોરબી વહીવટી તંત્ર દ્વારા મેડિકલ કોલેજ...

મોરબીના ખારા કુવાની શેરીમાં આવેલ હનુમાનજીના મંદિરને પાલિકા દ્વારા નોટિસ ફટકારતાં શ્રદ્ધાળુઓની લાગણી દુભાય 

મોરબી: મોરબીના જૂના બસ સ્ટેન્ડ રોડ પાસે આવેલ ખારા કુવાની શેરીમાં 70 વર્ષ પુરાણું હનુમાનજીનું મંદિર છે જે અહીંના સ્થાનિક તમામ લોકોને આસ્થાનું પ્રતિક...

માહિતી કચેરી મોરબીના કર્મીઓએ લીધા આતંકવાદ વિરોધી શપથ

મોરબી: શાંતિ, સામાજિક સંવાદિતા અને સમજણ જાળવવા અને વિક્ષેપ અને માનવ મૂલ્યો માટે જોખમી પરિબળો સામે લડવાની પ્રતિજ્ઞા લઈએ છીએ. અહીં ઉલ્લેખનીય છે કે, ૨૧...

કપાસના આગોતરા વાવેતર માટે ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ 

મોરબી: હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં ચોમાસાની ઋતુ આગામી તા.૧૯ જૂનથી શરુ થાય તેમ છે. કપાસ પાકના આગોતરુ વાવેતર જેમને પીયતની સગવડતા હોય તે...

કલેકટર કે. બી. ઝવેરીની ઉપસ્થિતિમાં આતંકવાદી પ્રવૃત્તિ સામે લડવા શપથ ગ્રહણ કર્યા

આજે ૨૧ મે એટલે આતંકવાદ વિરોધી દિવસ, આજના દિવસને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે અધિકારીઓ...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને ક્રિષ્ના ચેરીટેબલ એન્ડએજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ જીવદયા પ્રોજેક્ટ સંપન્ન

મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડા,અને ચકલી ઘરનું વિનામૂલ્યે...

મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના રહેણાંક મકાનમાંથી દાગીના સહિત 25 લાખના મુદ્દામાલની ચોરી

મોરબી : મોરબીના તાલુકાના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને રહેણાંક મકાનમાંથી રોકડ રૂ. ૬ લાખ તથા ૨૮ તોલા સોનાના...

આવતીકાલે મોરબીના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી: તારીખ :- ૨૨-૦૫-૨૦૨૪ નેબુધવાર ના રોજ પંચાસર રોડ નવો બનતો હોઈ તે રોડમાં નડતા થાંભલા ખસેડવા માટેની ખૂબ જ અગત્યની કામગીરી કરવાની હોઇ...

તાજા સમાચાર