ત્રાજપર વિસ્તારના જાગૃત નાગરિકે ફરિયાદ કરી
મોરબીની જીવાદોરી સમાન મચ્છુ -2 ડેમ ખાલી કરી નાખવામાં આવ્યા બાદ મોરબી શહેર ઉપર પાણીકાપ ઝીકવાની સાથે આજુ બાજુના...
મોરબી: મોરબી નવલખી રોડ કુબેરનગર -૧ માં પોતાના રહેણાંક મકાનમાં બીમારીથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મનિષભાઇ ઉર્ફે...
ટંકારા: ટંકારા તાલુકાના અમરાપર રોડ ઉપર આવેલ જીજુ નદિમા ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ કેવલભાઇ દિનેશભાઇ ઝાપડા ઉ.વ-૧૮ રહે. ટંકારા ગોકુળનગર...
કલેકટર કે.બી. ઝવેરીએ વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું
સિલિકોસિસ રોગના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે મોરબી વહીવટી તંત્ર દ્વારા મેડિકલ કોલેજ...