Tuesday, March 4, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં પાણી પ્રશ્ને પીએમો સીએમઓમા ફરિયાદ

ત્રાજપર વિસ્તારના જાગૃત નાગરિકે ફરિયાદ કરી મોરબીની જીવાદોરી સમાન મચ્છુ -2 ડેમ ખાલી કરી નાખવામાં આવ્યા બાદ મોરબી શહેર ઉપર પાણીકાપ ઝીકવાની સાથે આજુ બાજુના...

વાંકાનેરના લુણસર ગામની સીમમાં ચાલતી ખનીજચોરી પર ખાણ ખનીજ વિભાગનો દરોડો

એક્સકેવેટર મશીન તથા ફાયર ક્લે સહિત આશરે રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સોની સંડોવણી ખુલી વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં ચાલતી ફાયર ક્લેની ખનીજ...

મોરબીમાં કારમાંથી વિદેશી દારૂની 1837 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી - માળિયા હાઈવે પર મોરબી તરફ આવતી આઈ ટ્વેન્ટી કારમાંથી વિદેશી દારૂની ૧૮૩૭ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે...

મોરબી: વાવડી ચોકડી પાસેથી કારમાંથી ઈંગ્લીશ દારૂની 336 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીની વાવડી ચોકડી ઓવરબ્રિજ પાસેથી સ્વીફ્ટ કારમાંથી ઈંગ્લીશ દારૂની -૩૩૬ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી સીટી...

મોરબીના જેપુર ગામે પતરા પરથી નીચે પટકાતા યુવાનનું મોત

મોરબી: મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં આવેલ કાવઠીયા સેરા ખાતે કામ કરતી વખતે પતરા પરથી નીચે પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

મોરબીના કુબેરનગરમાં બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ યુવકનો આપઘાત

મોરબી: મોરબી નવલખી રોડ કુબેરનગર -૧ માં પોતાના રહેણાંક મકાનમાં બીમારીથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મનિષભાઇ ઉર્ફે...

અમરાપર રોડ પર જીજુ નદિમા ડુબી જતાં યુવકનું મોત

ટંકારા: ટંકારા તાલુકાના અમરાપર રોડ ઉપર આવેલ જીજુ નદિમા ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ કેવલભાઇ દિનેશભાઇ ઝાપડા ઉ.વ-૧૮ રહે. ટંકારા ગોકુળનગર...

મોરબીના બેલા ગામેથી કારમાંથી ઈંગ્લીશ દારૂ – બીયરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમ, ખોખરા હનુમાન જવાના કાચા રસ્તે, લેપવીંગ સિરામીક સામેથી હ્યુન્ડાઇ ક્રેટા કારમાંથી ઇગ્લીશ દારૂ - બીયર રૂ.૯૫૮૨૦ નો મુદામાલ...

વાંકાનેર શહેર નજીક હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના; કાર ચાલકે ડબલ સવારી પિતા-પુત્રના બાઇકને હડફેટે લેતાં પુત્રનું મોત 

અલ્ટો કાર ચાલકે પ્લેઝર બાઇકને હડફેટે લેતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, યુવાન પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ. વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર નવાપરામાં વાસુકી દાદા...

સિલીકોસીસનાં દર્દીઓને યોગ્ય સારવાર અને યોજનાઓનો લાભ મળે તે માટે વર્કશોપ યોજાયો

કલેકટર કે.બી. ઝવેરીએ વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું સિલિકોસિસ રોગના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે મોરબી વહીવટી તંત્ર દ્વારા મેડિકલ કોલેજ...

તાજા સમાચાર