Saturday, March 1, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના ડાયમંડનગરમા સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા બે ઝડપાયાં

મોરબી: મોરબી તાલુકાના ડાયમંડનગર પંચવટી ગાર્ડન પાસે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીના ત્રાજપર ગામે યુવક પર ચાર શખ્સોનો તલવાર, છરી વડે હુમલો 

મોરબી: મોરબીના ત્રાજપર ગામે યુવકના મિત્રને આરોપી સાથે ઝઘડો થયેલ જેથી સમાધાન બાબતે વાતચીત કરતા યુવકને ચાર શખ્સોએ મારી તલાટી અને છરી વડે ઈજા...

એલ.ઈ. કોલેજ દ્વારા મોરબીમાં ઘુંટુ ખાતે આગામી ૩ જૂને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

‘કારકિર્દી માર્ગદર્શન સેમિનાર’માં ધોરણ ૧૦/ ITI પછી ડિપ્લોમા એંજીનીયરીંગમાં એડમિશન તથા વિદ્યાર્થીઓ/વાલીઓનાં મુંજવતા પ્રશ્ર્નો અંગે માહિતી અપાશે એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા...

નિ:સહાય વૃદ્ધાની મદદે આવી એલ્ડર હેલ્પલાઇનની ટીમ

વૃદ્ધાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરી પરિજનોના સંપર્ક કરી તેમની સાથે મેળાપ કરાવ્યો એલ્ડર હેલ્પલાઈન ૧૪૫૬૭ મોરબી દ્વારા વાંકાનેરનાં ગ્રીન ચોકમાં રહેતા અને રખડતું ભટકતું...

મોરબી જિલ્લાના ગેમ ઝોન્સમાં ફાયર સેફ્ટીના નિયમોની કડક અમલવારી માટે જિલ્લા કલેક્ટરએ બેઠક યોજી

બહુમાળી કોમર્શિયલ,કોચિંગ ક્લાસ, જીમ, હોસ્પિટલ શાળા,પ્લે હાઉસ સિનેમા વગેરેમાં ફાયર એનઓસી બીયુ પરમિશન વગેરે નીતિ નિયમોના પાલન અંગે સુચના અપાઈ મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના...

વરમોરા પરીવાર દ્વારા પુત્રના પહેલા જન્મદિવસની પ્રેરણા દાયક ઉજવણી

મોરબી: વરમોરા પરિવાર દ્વારા પોતાના પુત્ર મંત્ર જયદીપભાઈ વરમોરાના પહેલા જન્મદિવસ નિમિત્તે કીડીયારું પુરી જન્મદિવસની પ્રેરણા દાયક ઉજવણી કરી હતી. જેમાં 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને...

નકલી ટોલનાકું ફરી ધુણ્યુ : વઘાસીયા ટોલનાકે બે શખ્સોએ ટોલ કર્મચારીને માર મારી ભડાકે દેવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ

નકલી ટોલનાકુ બંધ કરાવ્યાનો ખાર રાખી આરોપીનો ટોલ કર્મચારી પર હુમલો, વિવાદ વકરવાના એંધાણ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર વઘાસિયા ટોલનાકા પાસે થોડા સમય...

મોરબીના રાજપર ગામે પરપ્રાંતીય મજૂર નો મૃતદેહ મળી આવ્યો

મોરબી: મોરબી તાલુકા રાજપર ગામે વાડીની ઓરડીમાંથી પરપ્રાંતીય મજુરનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ પ્રવિણભાઇ ત્રિભોવનભાઈ વઘાડીયાની...

મોરબીના રામદેવનગરમા ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબીના રામદેવનગર સો ઓરડી પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના રામદેવનગર સો ઓરડીમાં રહેતા મનસુખભાઇ...

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબી રૂગનાથજી મંદિર સામે બજાર લાઈન નગર દરવાજાની અંદર કે.કે.વાસણની દુકાન અને મકાનની નવેરીમા કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી...

તાજા સમાચાર