‘કારકિર્દી માર્ગદર્શન સેમિનાર’માં ધોરણ ૧૦/ ITI પછી ડિપ્લોમા એંજીનીયરીંગમાં એડમિશન તથા વિદ્યાર્થીઓ/વાલીઓનાં મુંજવતા પ્રશ્ર્નો અંગે માહિતી અપાશે
એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા...
વૃદ્ધાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરી પરિજનોના સંપર્ક કરી તેમની સાથે મેળાપ કરાવ્યો
એલ્ડર હેલ્પલાઈન ૧૪૫૬૭ મોરબી દ્વારા વાંકાનેરનાં ગ્રીન ચોકમાં રહેતા અને રખડતું ભટકતું...
મોરબી: વરમોરા પરિવાર દ્વારા પોતાના પુત્ર મંત્ર જયદીપભાઈ વરમોરાના પહેલા જન્મદિવસ નિમિત્તે કીડીયારું પુરી જન્મદિવસની પ્રેરણા દાયક ઉજવણી કરી હતી.
જેમાં 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને...
મોરબી: મોરબી તાલુકા રાજપર ગામે વાડીની ઓરડીમાંથી પરપ્રાંતીય મજુરનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ પ્રવિણભાઇ ત્રિભોવનભાઈ વઘાડીયાની...
મોરબી: મોરબીના રામદેવનગર સો ઓરડી પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના રામદેવનગર સો ઓરડીમાં રહેતા મનસુખભાઇ...
મોરબી: મોરબી રૂગનાથજી મંદિર સામે બજાર લાઈન નગર દરવાજાની અંદર કે.કે.વાસણની દુકાન અને મકાનની નવેરીમા કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી...