Tuesday, February 25, 2025
- Advertisement -spot_img

ગુજરાત

માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખની દીકરીનું પ્રેરણાદાયક કાર્ય

માળીયા (મી): માળિયા તાલુકાના મોટા દહિસરા ગામે શાળા પ્રવેશઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ તકે માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખ રમેશભાઈ હુંબલની દીકરી મિતલબેન...

ટંકારાના કલ્યાણપર ગામે ઘરની છત પર લગાવેલ સૌલાર સિસ્ટમ ઉપર વિજળી પડી 

ટંકારા: ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ભાવેશભાઈ ઊજરીયાના ઘરની છત પર લગાવેલ સૌલાર સિસ્ટમ ઉપર વિજળી પડી હતી જો કે સદનસીબે કોઇ જાન થઈ ન...

મોરબી જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગત મિત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

સ્વ.રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરાને તેમના મિત્રોએ સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરી  સ્વ.રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરાનું તાજેતરમાં અકસ્માતમાં દુઃખદ અવસાન થતા તેમના મિત્રો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે...

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગુજરાત સ્ટેમ ક્વિઝ-2024નું આયોજન

"ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી - ગુજરાત સરકાર) ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટીક્સ (STEM)...

વ્યાજખોરીના દુષણને દુર કરવા માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા “જન સંપર્ક સભા” નું આયોજન 

મોરબી: મોરબી જિલ્લામાં વ્યાજખોરીના દુષણને ડામવા સરકારી યોજનાઓ અને બેંકો પાસેથી નાણાં કઈ રીતે લઈ શકાય તે હેતુથી મોરબી જીલ્લા પોલીસ દ્વારા "જન સંપર્ક...

મોરબી: શિવધુન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર ખાતે ઠંડા પાણીની બોટલો વિતરણ કરાઈ

મોરબી: રવાપર રોડ પર ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ શિવધુન મંડળ દ્વારા મોરબીના લક્ષ્મીનગર ખાતે આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં પ્રજ્ઞાચક્ષુઓને ૧૨૦ નંગ એક લિટર...

મહિલા સ્વાસ્થ્ય અને આત્મનિર્ભર બંને તે હેતુથી પગભર સફળતા ઉત્સવની ઉજવણી કરાઈ 

રાજકોટ: મહિલા સ્વાસ્થ્ય અને આત્મનિર્ભર મહિલા બંને તે હેતુથી પગભર સફળતા ઉત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પગભર ટીમનો પરિવાર ૨૫૦ થી વધારે લોકોએ...

મોરબી: ગંગા સ્વરૂપ બહેનોની દશ દિકરીઓને લગ્ન સર્ટિફિકેટ વિતરણ કરાયા 

મોરબી: ગંગા સ્વરૂપ સહાય સમિતિ મોરબી દ્વારા ૨૪ ફેબ્રુઆરીના રોજ સાંઈ મંદિર નવલખી રોડ પર આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે દશ (૧૦) ગંગા સ્વરૂપ...

આખીર યે દીવાલ તૂટતી ક્યું નહિ હૈ ?

ઉપર નો ડાયલોગ કોઈ હિન્દી પિક્ચર નો હોઈ તેવું લાગે પરંતુ અહી વાત મોરબીના મચ્છુ નદીના પટમાં થઈ રહેલા સ્વામિનારાયણ સંસ્થાના ગેરકાયદેસર દબાણની છે...

મોરબીના જુના આરટીઓ કચેરી પાસે મચ્છુ નદીમાં ડૂબી જતાં આધેડનું મોત

મોરબી: મોરબીની જુના આરટીઓ કચેરી નજીક આવેલ મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતાં આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ વિનોદભાઇ નંદકિશોરભાઇ ચૌધરી ઉ.વ.૫૦ રહે.પુના (મહારાષ્ટ્ર)...

તાજા સમાચાર