Thursday, February 6, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે વાપરવા અપાતા મેડિકલ સાધનો માટેનું સ્થળ બદલાયું

મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ જરૂરિયાતમંદોની સેવા માટે જાણીતું છે,આજની દોડધામ ભરી જિંદગીમાં લોકોનો અકસ્માત થતો હોય છે,પડી જવાથી ફેક્ચર થઈ જતું હોય છે...

માળિયાના ખાખરેચી ગામે ભૂલકાઓએ લહેરાવ્યો તિરંગો

માળિયા (મી) : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનો અંતર્ગત માળીયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં...

મોરબીના નીંચી માંડેલ ગામે આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત 

મોરબી: માંડલથી વાંકડ તરફ જતા રોડ ઉપર આવેલ નર્મદા કેનાલ પાસે નીચી માંડલ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું...

મોરબીના રંગપર ગામે વીજ શોક લાગતા યુવકનું મોત

મોરબી: મોરબીના બેલા રંગપર રોડ પર રંગપર ગામની સીમમાં ઈડોરા પાર્ટીકલ બોડની સામે ટ્રક પર ચડી નાકા છોડતી વખતે ઉપરથી પસાર થતી હેવી વીજ...

મોરબીના લાયન્સનગરમા જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબીના નવલખી રોડ પર આવેલ લાયન્સનગરમા સરમારીયા દાદાના મંદિર પાછળની જાહેર શેરીમાં જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા...

હળવદના વેગડવાવ ગામે પિતા – પુત્ર પર ચાર શખ્સોનો ધાર્યા વડે હુમલો 

હળવદ: હળવદ તાલુકાના વેગડવાવ ગામે અગાઉના ઝઘડાનુ મનદુઃખ રાખી પિતા પુત્ર પર ચાર શખ્સોએ ધોકા અને ધાર્યા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી...

વાંકાનેરના જડેશ્વર મેળામાંથી પરત આવતા બે યુવાનો પર રસ્તામાં દિપડાનો હુમલો

વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરનિ સાનિધ્યમાં આજથી સૌરાષ્ટ્રના પ્રથમ લોકમેળાનો પ્રારંભ થયો હોય, ત્યારે આજે રાત્રીના મેળામાંથી પરત આવતા બે યુવાનો પર રસ્તામાં વડસરના...

શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા દશામાંના દર્શનાર્થે આવતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા દશામાના દર્શનાર્થે આવતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં...

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તીજ ઉત્સવનું આયોજન

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 10 ઓગસ્ટ, 2024 ના રોજ હોટેલ શેરે-એ-પંજાબ ખાતે રાજસ્થાન ની પરંપરાગત તહેવાર તીજ ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં ઉત્સવ અને...

મોરબીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે અજય લોરિયા દ્વારા 15,000 તિરંગાનું વિતરણ કરાશે 

મોરબીમાં સેવા ભાવિ અને દેશ ભક્ત અજય લોરિયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા મોરબીમા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે 15000 તિરંગાનુ વિતરણ કરશે. મોરબીમાં સેવા...

તાજા સમાચાર