Tuesday, February 4, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ગણેશ ચતુર્થીના પર્વ અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પડાયું

પીઓપીની મૂર્તિ બનાવવા અને ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં મૂર્તિ વિસર્જન કરવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન...

મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળા અટકાયતી કામગીરી પૂર્ણતાના આરે

કોઈપણ પરિસ્થિતિ માટે આરોગ્ય વિભાગ સજ્જ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યની ટીમ દ્વારા રોગચાળા નિયંત્રણ માટે સઘન કામગીરી કરાઈ; હાલ પણ વિવિધ ટીમ મિશન મોડ પર વહીવટી...

માળીયાના રાસંગપર અને નવાગામે જમીન ધોવાણનુ વળતર ચુકવવા કલેક્ટરને રજૂઆત

માળીયા (મી) : ભારે વરસાદના કારણે મચ્છુ ડેમના દરવાજા ખોલતા માળીયા તાલુકાના રાસંગપર તથા નવાગામ ગામે ખેતરો ધોવાણ થયેલ હોવાથી ખેતર ધોવાણનુ અલગથી સર્વે...

હળવદના મયુરનગર ગામે જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં મયુરનગરથી ધુળકોટ જવાના રસ્તે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય બે...

મોરબીના મોડપર ગામે પાણીના વોંકળામાં પડી જતા યુવકનું મોત 

મોરબી: મોરબી તાલુકાના મોડપર ગામે પાણીના વોંકળામાં કોઈ કારણસર પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ નવઘણભાઈ ભીમજીભાઈ મગવાણીયા (ઉ.વ.૧૯) રહે. મોડપર ગામ...

મોરબીમા રહેણાંક મકાનમાંથી જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબીના સામા કાંઠ વિસ્તારમાં સો ઓરડીમાં આરોપી મહેશભાઈ રાધવજીભાઈ વાધાણીના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી એલ.સી.બી‌. પોલીસે ઝડપી પાડયા છે. મળતી...

મોરબી: ગાયત્રીનગર તથા જીવન જ્યોત સોસાયટીમાં ભૂગર્ભ ગટર સમસ્યાનું 100% કામ પૂર્ણ

મોરબી: મોરબીના ગાયત્રીનગર તેમજ જીવન જયોત સોસાયટીમા ભૂગર્ભ ગટર ઉભરાઈ જ્વાની જે ગંભીર સમસ્યા હતી તેના નિવારણ અર્થે બપોરે 12:15 ફોન કરેલ અને 2:45...

મોરબી સિવીલ હોસ્પિટલમાં બીમારી સબબ આધેડનું મોત;વાલી વારસની શોધખોળ

મોરબી: મોરબી સરકારી હોસ્પિટલમાં બીમારી સબબ દાખલ થયેલ આધેડનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે તેમના વાલી વારસ અંગે શોધખોળ...

વાંકાનેરના જાલસીકા ગામે પાણીના પ્રવાહમાં ડુબી ગયેલ યુવાનનો મૃતદેહ મળ્યો, બોડી પીએમ માટે ખસેડાઇ

32 કલાકની જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળ્યો, ચાર ગામોની તરવૈયાઓની ટીમની મહેનત રંગ લાવી વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ નજીકથી પસાર થતી નદીમાં પાણીના વહેણમાં રવિવારે...

મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં સ્મશાન રોડ નવેસરથી બનાવવા ચિફ ઓફિસરને રજુઆત 

મોરબી: મોરબીના વોર્ડ નં -૦૨ વિસ્તારમાં આવેતા રોહિદાસપરા, તથા ડો. આંબેડકર કોલોનીમાં સ્મશાન રોડનું કામ ચાલુ થાય તે પહેલાં રોહિદાસપરામા સ્મશાન રોડ ખોદી નવેસરથી...

તાજા સમાચાર