Saturday, February 1, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો 27 સપ્ટેમ્બરે માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાશે

ગરીબ કલ્યાણ મેળાના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જિલ્લામાં આગામી ૨૭ સપ્ટેમ્બરના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર જિલ્લા...

મોરબી સિવિલ હોસ્પીટલમાં જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા પ્રસુતા માતાઓને ઘીનો શીરો અર્પણ કરાયો

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત...

મોરબીમાં વૃદ્ધને ખોટી ઓળખ આપી નાણાકીય છેતરપીંડી કરી હનીટ્રેપમા ફસાવી દેવાની ધમકી 

મોરબી શહેરમાં છેતરપીંડીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં એક શખ્સે વૃદ્ધને ખોટી ઓળખ આપી પોતે સરકારી અધિકારી હોવાની ઓળખ આપી વૃદ્ધને...

મોરબીમાં DCX કંપનીના નામે વધુ વળતર આપવાની લાલચ આપી યુવક સાથે 36 લાખની છેતરપીંડી 

મોરબી: મોરબીના લાલપર ગામના યુવકને આરોપીએ વોટ્સએપ તથા ટેલીગ્રામમા DCX કંપનીનુ નામ આપી ઇન્વેસ્ટમેન્ટના નામે વધું વળતર આપવાની લોભામણી લાલચ આપી અલગ અલગ બેન્ક...

માળીયાની ભીમસર ચોકડી પાસેથી પિસ્તોલ સાથે એક ઝડપાયો

માળીયા (મી): માળીયા તાલુકાના ભીમસર ચોકડી પાસેથી દેશી બનાવટી પિસ્તોલ સાથે એક ઈસમને માળીયા (મી) પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ માળીયા તાલુકા પોલીસ...

મોરબી દશનામ ગોસ્વામી સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

વિદ્યાર્થીઓ, વ્યક્તિ વિશેષ,કર્મચારી સહિત 200 ના સન્માન કરવામાં આવ્યા મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો 27 મો તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ સમાજ ની વાડી ખાતે...

કાયદા કોઈના બાપની જાગીર નથી કાયદા થી મોટું કોઈ નહિ!!!

હમણાં ગણેશ ઉત્સવ દરમ્યાન કલેક્ટર દ્વારા વિસર્જન ને લઈને ચોક્કસ જાહેરનામું બહાર પાડેલું તેમ છતાં અમુક આયોજકો દ્વારા પોતાની મનમાની ચલાવી મરજી મુજબ મચ્છુ-૩...

મોરબી જિલ્લામાં કાનપર રાતડીયા તથા લખધીરપુર રોડ રીપેર કરાયો

મોરબીમાં વાંકાનેરના તાલુકામાં કાનપર રાતડીયા તથા મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર સમારકામ કરવામાં આવ્યું છે. વરસાદ બાદ સમગ્ર ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ થી...

આગામી તા. 29 સપ્ટે. રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી: આગામી તારીખ 29/09/2024 ના રોજ શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહ નિર્ધારિત સમયે યોજાશે. તેથી લોહાણા સમાજના સર્વે વિદ્યાર્થી મિત્રો...

મોરબી જિલ્લામાં ભીંતચિત્રોથી સ્વચ્છતાના રંગે રંગાયા મોરબી, હળવદ, વાંકાનેર સહિતના શહેરો

સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ સહિતના શહેરોમાં જાહેર સ્થળોએ દીવાલો પર સ્વચ્છતાને...

તાજા સમાચાર