Saturday, April 19, 2025
- Advertisement -spot_img

ગુજરાત

લવ જેહાદ : ગુજરાત સરકાર લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવતા અઠવાડિયે રજૂ કરશે !

ગુજરાત સરકાર વર્તમાન બજેટ સત્રમાં લવ જેહાદ (ગુજરાત ધર્મ ફ્રીડમ રિફોર્મ બિલ 2021) સામે કાયદો રજૂ કરશે. આ અંતર્ગત યુવતીને ભોળવીને, ધમકાવીને કે છેતરપિંડી...

ગુજરાતની સરકારી માધ્યમિક શાળાઓમાં મુખ્ય વિષયોના શિક્ષકોની આટલા ટકા જગ્યાઓ ખાલી હોવાની માહિતી શિક્ષણ મંત્રીએ આપી.

ગુજરાત રાજ્યની માધ્યમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વના વિષયોમાં શિક્ષકોની 32 ટકા અને આચાર્યોના પદ માટે 80 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. 24...

એસીબીની ટીમને જોઇને પિંડવારા તહેસીલદારે દરવાજો બંધ કર્યો, લાંચનું કાળું ધન સળગાવી દીધું.

સિરોહી જિલ્લાની પિંડવાડા તહસીલના મહેસૂલ નિરીક્ષક (આરઆઈ- રેવેન્યુ ઇન્સ્પેક્ટર)ની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક લાખ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરાઈ હતી. લાંચના કેસમાં જયારે...

માનસિક તાણ, દહેજ અને ઘર કંકાસને કારણે ગુજરાતમાં થઇ રહી છે મહિલાઓની પજવણી !

એકવીસમી સદીમાં પણ, મહિલાઓ દહેજ જેવી પ્રથાનો સામનો કરવો પડે છે. ગુજરાતમાં, છેલ્લા 3 વર્ષમાં દહેજને કારણે 178 મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. ગુજરાત...

અમદાવાદના કાલુપુરમાં 2006માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આતંકીને ગુજરાત ATS એ ઝડપી પાડ્યો.

અમદાવાદના કાલુપુરમાં 2006માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આતંકીને ગુજરાત ATS એ ઝડપી લીધો છે. મોહસીન નામના આતંકીની ગુજરાત ATSએ પૂણેથી ધરપકડ કરી છે.અમદાવાદ...

ગુજરાતથી ઋષિકેશની મુલાકાતે ગયેલા 22 મુસાફરો કોરોના પોઝિટિવ !

ગુજરાતથી મુનીકીરેતી નીલકંઠ ક્ષેત્રના બસ લઈને ફરવા નીકળેલા 22 મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના આરટી પીસીઆર નમૂનાઓ ચાર દિવસ પહેલા મુનીકિરતી ચેક...

રાજ્યમાં ધુળેટીની ઉજવણી કરવાની મંજૂરી નથી; ભાજપના ધારાસભ્યએ કહ્યું – અમારા કાર્યકરોને કોરોના થતો નથી !

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1580 નવા કોરોના કેસ આવ્યા પછી, કેસની કુલ સંખ્યા વધીને 2,87,009 થઈ ગઈ છે. સાત નવી મૃત્યુ પછી, મૃત્યુની કુલ...

Lockdown 2021 Guidelines: હોળી પર કોરોનાની છાયા, ક્યાંક નાઇટ કર્ફ્યુ, તો ક્યાંક લોકડાઉન જાણો ક્યાં રાજ્યમાં શું છે નિયત્રંણ.

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને છત્તીસગઢ આ પાંચ રાજ્યોએ કોરોના રોગચાળાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા વધારી છે. આ રાજ્યોમાં 80 ટકાથી વધુ...

કોરોના વાયરસ: ગુજરાતમાં 10 એપ્રિલ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે

ગુજરાત સરકારે ગુરુવારે કહ્યું છે કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગર સહિત આઠ મહાનગર પાલિકાની શાળાઓ અને કોલેજો 10 એપ્રિલ સુધી બંધ...

AIMIM ની શાનદાર શરૂઆત: ગુજરાતની સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં ભાજપથી છીનવી ગોધરા પાલિકા.

ગુજરાતની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી હરીફાઈ હતી, પરંતુ AIMIM એ ગોધરા નગરપાલિકામાં સત્તા પર કબજો મેળવીને મોટી સિદ્ધિ...

તાજા સમાચાર