Sunday, April 20, 2025
- Advertisement -spot_img

ગુજરાત

18+ લોકો માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ જરૂરી નથી, સરકારી કેન્દ્રો પર પણ રજિસ્ટ્રેશન થઈ શકશે,ગુજરાતમાં હમણાં આ નિયમ લાગુ નહીં થાય !

કેન્દ્ર કોરોના વાયરસની બીજી લહેર સામે લડવા માટે રસીકરણનો આગ્રહ રાખે છે. સરકાર વહેલી તકે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાનું લક્ષ્ય ધરાવે...

રાજકોટ તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો પરંતુ મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનનો અભાવ !

ગુજરાતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ કોરોના કરતા પણ મોટી મહામારી તરીકે ઊભરી આવ્યું છે.ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં...

કોરોનાને કારણે આ રાજ્ય સરકારે યુનિવર્સિટીની પરીક્ષા મુલતવી રાખતાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓને બઢતી આપવામાં આવશે.

દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે. આ સંજોગોને કારણે ગુજરાત સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત...

રાજકોટમાં કોરોના કાબૂમાં પરંતુ મ્યુકોરમાઈકોસિસની સ્થિતિ ચિંતાજનક !

આસમાન સે ગીરે ઓર ખજૂર મેં અટકે જેવો ઘાટ સર્જાયો છે,કોરોનાની બીજી લહેરનો પીક આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે જયારે કોરમાઈકોસિસના કેસો...

ગુજરાતમાં બ્લેક ફંગસનો પ્રકોપ, 1000થી વધુ લોકો સારવાર હેઠળ; 10,000 ઇન્જેક્શનની ખરીદી માટે ટેન્ડર બહાર પડાયું.

કોરોનાની સાથે ગુજરાતમાં હવે મ્યુકોરમાઇકોસિસ નામના રોગનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આ રોગથી પીડાતા ૧૦૦૦ થી વધુ લોકો સારવાર હેઠળ છે. બીજી...

અંબાજી પોલિસએ રીંછડી લૂંટ પ્રકરણનો ભેદ ઉકેલી 4 ની ધરપકડ કરી, જાણો શું હતો આ સમગ્ર મામલો.

અંબાજી નજીક પહાડો વચ્ચે આવેલા પ્રાચીન રીંછડીયા મહાદેવ મંદિર પર થોડાં મહિના અગાઉ ધાડ પાડી ચોરી કરવામા આવી હતી અને ત્યા હાજર મહંત પર...

ખેડૂતોને DAP ખાતરની બેગ રૂપિયા 2400ને બદલે રૂપિયા 1200માં મળશે,કેન્દ્ર સરકાર આ સબસિડી પર 14,775 કરોડનો વધારાનો ખર્ચ કરશે !

અક્ષય તૃતીયાના દિવસે PM-KISAN યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં રૂપિયા 20,667 કરોડ રૂપિયાની રકમ સીધી ટ્રાન્સફર કર્યા બાદ તેમના હિતમાં આ બીજો મોટો નિર્ણય છે....

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ બનાસકાંઠા કલેકટરની કાર્યવાહીથી ભૂમાફીયાઓમાં ફફડાટ, રૂ. ૧૭ કરોડની જમીન પચાવી પાડનાર તત્વો વિરૂધ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી.

લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ હેઠળ બનાસકાંઠા જિલ્લાના કલેકટર આનંદ પટેલની કાર્યવાહીથી ભૂમાફીયા તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપ્યો છે. માથાભારે તત્વો ગરીબ વ્યક્તિઓની જમીન પર બિનકાયદેસર...

હરિયાણા અને રાજસ્થાન બાદ ગુજરાત પણ મ્યૂકરમાઇકોસિસને મહામારી જાહેર કરે તેવી શક્યતા !

હાલમાં ગુજરાત કોરોના બાદ સૌથી મોટી સમસ્યા મ્યુકરમાઈકોસિસની છે. દૈનિક નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આજે રાજસ્થાને હજી 200 કેસમાં જ...

કોરોનાની બીજી લહેરનું પીક આવી ગયું ;6-8 મહિનામાં ત્રીજી લહેર આવવાની આશંકા

ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલય હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી 3 સદસ્યોની પેનલે અનુમાન લગાવ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર...

તાજા સમાચાર