Friday, October 18, 2024
- Advertisement -spot_img

મોરબી

રશિયાએ યુક્રેનની રાજધાની પર કર્યો મિસાઇલથી હુમલો, ઇમારત અને રહેણાક માં ભારે નુકસાની

કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ભીષણ બની રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કર્યો છે....

મોરબીમાં મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસે યોજાશે “આઝાદ રેલી”

મોરબી :- દેશના મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિતે તા. ૨૭ ને રવિવારના રોજ મોરબી ક્રાંતિકારી સેના સંસ્થા દ્વારા આઝાદ રેલીનું આયોજન કરવામાં...

PHOTO STORY

મોરબીમાં મુખ્યમંત્રી નો વિરોધ કરે તે પહેલાજ કોંગ્રેસી નેતાઓની અટકાયત

મોરબીમાં ગરીબ કલ્યાણ મેળા માં મુખ્યમંત્રી ના આગમન સમયે કોંગ્રેસ દ્વારા કાળાવાવટા ફરકાવી વિરોધ કરવાનુ જાહેર કરતા મોરબી પોલીસે કોંગ્રેસ શહેર પ્રમુખ...

ખોડલધામ,સોમનાથ, દ્વારકા, પાવાગઢ, ચોટીલા, વડતાલ મંદિર આવતીકાલથી અને અંબાજી મંદિર 12મીથી ખૂલશે

કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા...

રાજકોટમાં 24 કલાકમાં 2 દર્દીના મોત, બપોર સુધીમાં 11 કેસ નોંધાયા,વેક્સિનેશન અંગે જાગૃતતા લાવવા કલેક્ટરે ઔદ્યોગિક સંગઠનો સાથે બેઠક યોજી

રાજકોટમાં કોરોનાની ગતિ મંદ પડી છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42383 પર પહોંચી...

રાજકોટમાં 24 કલાકમાં કોરોનાથી 3ના મોત, બપોર સુધીમાં 13 કેસ નોંધાયા, ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિન અંગે જાગૃતિનો અભાવ !

રાજકોટ જિલ્લામાં કોરોનાની ગતિ મંદ પડતા લોકો અને આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાકમાં 3 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે...

મોરબીમાં બનશે રૂ. 543.56 લાખના ખર્ચે બે માળનું આધુનિક બસસ્ટેશન,વીરપુર અને સરધારને પણ નવું બસ ડેપો

મોરબીના નવા બસ સ્ટેશનનું રૂ.543.56 લાખના ખર્ચે નવનિર્માણ કરાશે જેનું ઊર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતું. આ નિર્માણ પામનાર બસ સ્ટેશનમાં વેઈટીંગ...

લાંબા સમયે રાજકોટમાંથી કોરોના ભાગ્યો,બપોર સુધીમાં 9 કેસ,રાજકોટ એરપોર્ટ પર 9 વર્ષ બાદ એરકાર્ગો સર્વિસ શરુ

રાજકોટમાં રોજની કોરોના કેસની સંખ્યા ઘટીને 100 નીચે આવી ગઈ છે. આથી શહેરમાં કોરોનાનો આંક ઘટીને માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની સ્થિતિએ પહોંચી ગયો છે....

ગોંડલના મોવિયાની મા-બાપ વગરની 12 વર્ષની સગીરાનું કારમાં અપહરણ કરી દુષ્કર્મ આચર્યું !

સોશિયલ મીડિયાનો ઉપયોગ થવાને બદલે દિવસે ને દિવસે દુરુપયોગ વધી રહ્યો છે. સૌશિયલ મીડિયાના દુરુપયોગથી અનેકની જિંદગી અને આબરૂ સાથે રમત રમાય છે. આવો...

તાજા સમાચાર