Friday, September 20, 2024
- Advertisement -spot_img

મોરબી

અબોલ જીવો ની સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરતા મોરબીનાં કડીવાર બંધુઓ

જીવમાં શિવનો વાસ સૂત્ર સાર્થક કરતા વિપુલભાઈ કડીવાર તેમજ સાગરભાઈ કડીવાર         મોરબીના પર્યાવરણ પ્રેમી અને અબોલ જીવો માટે સેવાકીય પ્રવૃત્તિ ની સુવાસ ફેલાવનાર કડીવાર...

મોરબીની નવયુગ વિદ્યાલય ના ત્રણ વિદ્યાર્થીઓ એથ્લેટિક સ્પર્ધામાં વિજેતા બન્યા

સ્પર્ધામાં વિજેતા નવયુગ પરિવારના ધોરણ ૧૨ કોમર્સના ત્રણેય વિદ્યાર્થીઓને સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા અને નવયુગ પરિવારે શુભેચ્છાઓ પાઠવી એથલેટીક્સ નેશનલ યુથ સ્પોર્ટ્સ...

મોરબી પાલિકામાં કર્મચારીઓની આંતરિક બદલી

મોરબી નગરપાલિકામાં નવનિયુક્ત ચીફ ઓફિસર દ્વારા કચેરીમાં ફરજ બજાવતા ૧૨ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે અને કર્મચારીઓની બદલી કરીને નવી જગ્યાએ કામગીરી માટે...

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે..

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર નો પ્રારંભ થશે.બજેટ તો ધણા આવ્યા પણ શું આ બજેટથી ગુજરાતના આમ આદમીની આમદની કેટલી વધશે તે પણ મોટો...

ભીમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર ભક્તોએ કરી ભગવાન મહાદેવની પૂજા અર્ચના

શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભીમનાથ મહાદેવના સાનિધ્યમા ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડયો હતો આજે મહાશિવરાત્રિના પાવન પર્વે શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે....

Russia Ukraine War: યુક્રેનમાં ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

યુક્રેનના ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી.   રશિયન હુમલા વચ્ચે યુક્રેનમાંથી ભારત માટે એક ખરાબ...

હજારો દીકરીના પાલક પિતા મહેશભાઈ સવાણીને આવ્યો હ્રદયરોગનો હુમલો

હજારો દીકરીના પાલક પિતાને કરાયા ICUમાં શિફ્ટ ગુજરાત:હજારો અનાથ દીકરીઓના લગ્ન કરાવનાર સામાજિક આગેવાન અને પાટીદાર ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી એ ગઈ કાલે મોડી રાત્રે તેના...

મોરબી નગરપાલિકા ની જાદુઈ કામગીરી જુના બસ સ્ટેન્ડ પાસે ના રોડ પર રાતોરાત ડામર પથરાયો

નગરપાલિકા દ્વારા રાતોરાત ડામર રોડ બનતા જાદુગર કા જાદુ હાથો કા કમાલ હૈ કરતે હો તુમ કેસે સબ કા સવાલ હૈ મોરબીના જૂના બસસ્ટેન્ડ પાસે...

મહેન્દ્રપરા માં રવેશ તૂટી પડતાં મહિલાનું મૃત્યુ તે અકસ્માત કે પ્રશાસનિક હત્યા ?

ચાર માસ પહેલા સ્થાનિકોએ પાલિકાને ચેતવી હતી તેમ છતા કોઈ નક્કર પગલા નહીં લેવાતા એક મહિલાએ જાન ગુમાવી હતી. ભારત લોકશાહી દેશ છે લોકો...

તાજા સમાચાર