Friday, September 20, 2024
- Advertisement -spot_img

મોરબી

રાજકોટ વાળી હવે મોરબીમાં પણ : ધારાસભ્યના પત્ની વિરુદ્વ પ્લોટ દબાવ્યાની અરજી

હળવદ સુરેન્દ્રનગર બેઠકના ધારાસભ્ય પરસોતમ સાબરીયાના પત્નીએ મોરબીમાં આવેલા ત્રાજપર ગ્રામપંચાયત વિસ્તારમાં સરકાર દ્વારા ફાળવામાં આવેલ પ્લોટ પર દબાણ કરી પ્લોટ દબાવ્યો હોવાની લેખિત...

આનંદો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક માટે ૪૦૦ કરોડ રૂપિયા ની બજેટમાં જોગવાઈ

ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈ, નાણાકીય વર્ષ 2022-2023નું અંદાજપત્ર રજૂ કર્યુ છે. ગુજરાતની વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ છે. નાણાંપ્રધાન કનુભાઈ...

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખની જાહેરાત, હવે 24 એપ્રિલ યોજાશે પરીક્ષા

ગુજરાતમાં ગૌણ સેવા દ્વારા લેવાતી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. આગામી 24 એપ્રિલે બિન સચિવાલય કલાર્કની પરીક્ષા યોજાશે. ગાંધીનગરઃ ગુજરાતમાં ગૌણ સેવા...

મોરબી ના જુના બસ સ્ટેન્ડ મા મહિલા નું ધ્યાન ચુકવી ગઠીયો 1.75 લાખના દાગીના ભરેલ પર્સ ચોરી છનન……..

મોરબી નાં જુના બસ સ્ટેન્ડ મા લોકો નાં ખીસ્સા કાપવાના અને કિંમતી માલસામાન ની ચોરી થવાના કિસ્સા ઓ અવારનવાર સામે આવે છે ત્યારે વધુ...

૨૭ કરોડના ખર્ચે મોરબીના મણી મંદિર નું રીનોવેશન પૂર્ણ થતાં દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું

સવારના 09:00 થી 12 કલાક સુધી તેમજ 3:00 થી 6 કલાક સુધી દર્શનનો લાભ લઇ શકાશે. મોરબી શહેરની શાન અને સુપ્રસિદ્ધ ઓળખ ધરાવતુ મણીમંદિર જે...

ષષ્ટિપૂર્તિ અન્વયે વિવિધ દેવાલયોના દર્શન કરી ધન્યતા અનુભવતા પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા

આપણી હિન્દૂ પરંપરામાં શષ્ટિપૂર્તિનો એક વિશેષ જ મહિમા રહ્યો છે ત્યારે મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાને આગામી 08.03.2022 ના રોજ પોતાના જીવનના 60 વર્ષ...

આવતા અઠવાડિયે દેશમાં વધી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ,ક્રુડ ઓઈલની કિંમત ઓલટાઈમ હાઈ

પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (રશિયા-યુક્રેન યુદ્ધ)ની અસર...

મોરબીના રવાપરા ગ્રામ પંચાયત કચેરીએ આધારકાર્ડ અપડેશન માટેનો કેમ્પ યોજાશે

નવા આધારકાર્ડ માટે ફોર્મ ભરી શકાશે તેમજ 5 વર્ષ નાં બાળકોનાં નવા આધાર કાર્ડ કાઢી અપાશે. રવાપરા ગામની જાહેર જનતાને સરપંચ નીતીનભાઇ ભટાસણા તરફથી જણાવવામાં...

વિદ્યાર્થીનીઓની પજવણી કરતા આવારા તત્વોની ખેર નથી-જિલ્લા એસ.પી.સાહેબ

મોરબીની ન્યુ ઓમ શાંતિ વિધાલય ખાતે પોલીસ વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓની સેફટી માટે જાગૃતિ સેમીનાર યોજવામાં આવ્યો હતો જે સેમીનારમાં જીલ્લા એસપી સુબોધ ઓડેદરા, એ...

મોરબી જલારામ મંદિર ખાતે સીનીયર સીટીઝન મંડળ દ્વારા ધૂન ભજન કાર્યક્રમ

મોરબી તા. ૦૬ ને રવિવારે સાંજે ૫ થી ૭ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ મોરબી ખાતે લોહાણા મહિલા મંડળનો ધૂન ભજન કાર્યક્રમનું આયોજન...

તાજા સમાચાર