Friday, September 20, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લા ની શાળાઓમા બાળકો ને કોરોના વેકસીન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

કેન્દ્ર સરકાર દ્વારા 12થી 14 વયના બાળકોને કોવિડ વેકસીન, આપવા ની જાહેરાત કરવામાં આવ્યાં બાદ બુધવારથી મોરબી જિલ્લામાં પ્રથમ દિવસે બાળકો ને વેકસીન આપવાનું...

સિરામીક સેનેટરીવેર ફેકટરીના લેબર ક્વાર્ટરમાં છુપાવેલી દારુની બોટલો પકડાઈ

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બે શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. / જાણવા મળતી વિગતો મુજબ મોરબી...

મોરબીના મકનસર પાસેથી જુગાર રમતા શખ્સો ઝડપાયા

મોરબીના મકનસર પાસે જુગાર રમતા ચાર શખ્સો 28,260 ની રોકડ સાથે પકડાયા મકનસર ગામની સીમમાં ખરાબાની જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી જેના આધારે સ્થાનિક...

ટંકારાની એમ પી દોશી વિધાલયમાં ગણિત- વિજ્ઞાન પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યુ હતું

ટંકારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ગણિત- વિજ્ઞાન પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યુ હતું .જેમાં જીજ્ઞાશું વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ...

મોરબી કોર્ટે પ્રોહીબીશન નાં કેસમાં આગોતરા જામીન મંજૂર કર્યા

મોરબી તાલુકા પોલીસે ગત તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ બાતમીને આધારે લુંટાવદર ગામમાં ઈંગ્લીશ દારૂની રેડ કરી હતી જેમાં જેમાં પોલીસના કહેવા અનુસાર દિનેશભાઈ રામજીભાઈ...

માળિયા હેલ્થ વર્કર બહેનો નો સન્માન સમારોહ યોજાયો

માળિયા : માળિયા તાલુકા હેલ્થ ઑફિસ ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિતે પોલિયો 2022 કાર્યક્રમ અંતર્ગત સારી કામગીરી કરેલ ફિમેલ હેલ્થ વર્કર તથા આશા બહેનોનો...

મોરબી શહેર કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટમાં ચેરમેનની નિમણુંક કરવામાં આવી

મોરબી : મોરબી જિલ્લા માઇનોરીટી ડિપાર્ટમેન્ટમાં મોરબી લઘુમતી સમાજના મહિલા કાર્યકર અને કોંગ્રેસના આગેવાન મેમુનાબહેન યુનુસભાઈ બ્લોચની મોરબી શહેર માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે નિમણૂક...

મોરબીના લગધીરપુર રોડ ઉપરથી બાઇક ચોરાયા ની ફરીયાદ નોંધાઇ

મોરબીના લગધીરપુર રોડ પર આવેલ હોલીસ સિરામિક બાજુની દુકાન પાસે અમીત કુમાર નાનજીભાઈ ફળદુએ પાર્ક કરેલ હિરો કંપની નું બાઈક રજીસ્ટ્રેશન નંબરGJ-36D-7575 જેની કિંમત...

મોરબી માં અન્ડરગ્રાઉન્ડ ટાંકા માં ડુબી જવાથી પરણીતા નું મોત

મોરબીના રવાપર રોડ પર આવેલ ઉમિયા નગર સોસાયટીમાં રહેતી એક પરિણીતા પોતાના ઘરના અન્ડરગ્રાઉન્ડ ટાંકા માં પડી જતા ડૂબી જવાથી તેમનું મોત થયું હતું...

હળવદ માં બેફામ બનેલા વ્યાજખોરો સામે એક વેપારીએ જાનથી મારી નાખવાની ફરીયાદ નોંધાવી

મોરબી જિલ્લામાં વ્યાજખોરો દ્વારા તગડા વ્યાજે નાણાં ધરી બાદમાં વ્યાજે લિધેલા નાણાં પરત ન આપી શકતાં આવાં લોકો ની જમીન મકાન અને મિલ્કતો પચાવી...

તાજા સમાચાર