Wednesday, September 25, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીના તબીબનું કેન્દ્રીય મંત્રી દ્વારા સન્માન

મોરબી : મોરબીના દાંતના ડોક્ટર ડો. મિલન ઉઘરેજાને ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી કેન્દ્રીયમંત્રી સ્મૃતિબેન ઈરાનીના હસ્તે ગુજરાતના શ્રેષ્ઠ ડેન્ટલ પ્રેક્ટિસનો...

મોરબી ની ઘુંટુ રોડ પર આવેલી સોસાયટીમાં યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ઉદ્યોગ નગરી મોરબી દિનપ્રતિદિન હરણફાળ ભરી રહ્યું છે પણ સાથે સાથે આત્મહત્યા જેવા બનાવો પણ વારે ઘડીએ સામે આવી રહ્યા છે જ્યાં વધુ એક...

મોરબી સહિત રાજ્યભરમાં સ્ટોન ક્રશર સંચાલકો પેન્ડીગ માંગણીઓને લઇ ને હડતાલ પર ઉતર્યા

કપચી ન મલતા અનેક બાંધકામો ઠપ્પ થવાથી ભીતી સેવાઈ રહી છે ક્રશર ઠપ્પ થતા હજારો શ્રમીકો ની રોજીરોટી પર સીધી અસર થશે કપચી નાં ભરડીયા સંચાલકો...

મોરબીના જૂના ઘુંટુ રોડ પર ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઈકચાલક યુવાનનું કમકમાટીભર્યું મોત

મોરબી : મોરબીના જૂના ઘૂંટુ રોડ ઉપર આજે સવારના સમયે રોંગ સાઈડમાં આવતા ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઈકચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું...

મોરબીના શિક્ષક સહિતના બહોળી સંખ્યામાં કર્મચારીઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા

ઇતિહાસમાં સૌથી મોટી સંખ્યામાં શિક્ષકો સહિત ના રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સાથે જોડાયેલા 48 સંગઠનો દ્વારા આપવામાં આવેલા ધરણાં પ્રદર્શન કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓ ઉમટી પડશે...

પ્રભારી મંત્રી દેવા ભાઈ માલમને રજુઆત કરવા આવેલા સફાઈ કર્મચારીઓ હાંકી કાઢવામાં આવ્યા

હળવદ નગરપાલિકામાં તાજેતરમાં સફાઈ કર્મચારીઓની રોસ્ટર સીસ્ટમ મુજબ કોન્ટ્રાક્ટથી ભરતી કરવામાં આવી છે જેમાં 7 જેટલા સવર્ણ સમાજના લોકોને પણ સફાઈ કર્મચારી તરીકે ભરતી કરાયા...

નાની વાવડી શ્રી માધવ અંધ અપંગ ગૌશાળા નાં લાભાર્થે સંતવાણી નો કાર્યક્રમ યોજાશે

મોરબી : માધવ અંધ-અપંગ ગૌશાળા- નાનીવાવડીના લાભાર્થે આગામી તારીખ 8મે 2022ને રવિવારના રોજ રાત્રે 9:00 કલાકે સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આસંતવાણી માધવ અંધ-અપંગ...

મોરબી આમરણ ખાતે રામા મંડળ નું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી : તારીખ 11/5/2022ને બુધવારના રોજ મુ.આમરણ, ડાયમંડ નગર ખાતે આમરણ ગૌશાળા નાં લાભાર્થે રામામંડળ રમાશે. ચિકાણી પરિવાર દ્વારા રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું...

હળવદ એપીએમસી ખાતે પ્રભારીમંત્રીના અધ્યક્ષસ્થાને વિવિધ પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઈ

હળવદ : મોરબી જીલ્લાના હળવદ તાલુકાના વિવિધ પ્રજાકીય પ્રતિનિધિઓના પ્રશ્નો અને ફરિયાદોના નિવારણ માટે પ્રભારીમંત્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્થાને બુધવારે હળવદ એપીએમસી ખાતે સમીક્ષા બેઠકનું...

મહેન્દ્રનગર ગામના સામાજિક ધાર્મિક કાર્યો માટે અજય લોરીયાએ 1 લાખનું અનુદાન આપ્યું

મોરબી : મોરબી જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજયભાઈ લોરિયા સેવાકાર્યોમાં હરહંમેશ અગ્રેસર રહેતા હોય છે ત્યારે...

તાજા સમાચાર