Saturday, September 28, 2024
- Advertisement -spot_img

મોરબી

વિવિધ રમતોમાં રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા ખેલાડીઓએ મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું

મોરબી : ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત ખેલ મહાકુંભની વિવિધ રાજ્યકક્ષાની સ્પર્ધામાં...

જમીનનો ખોટો ભાગીદારી કરાર કરાવીને યુવક સાથે 35 લાખની છેતરપિંડી

મોરબી : મોરબીની કિંમતી જમીન માટે ખોટા ખાતેદાર અને આધારકાર્ડ ઉભા કરીને ખોટો ભાગીદારી કરાર કરાવી રાજકોટના ધંધાર્થી સાથે 35 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં...

મોરબી તાલુકા પોલીસ મથકના ધાડના ગુન્હામાં 13 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ધાડના ગુન્હામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ચોટીલા તાલુકાના પાંચવડા ગામની સીમમાંથી...

હળવદના નવા પીઆઈનું સ્વાગત કરતા તસ્કરો : સમી સાંજે બે રહેણાંક મકાનમાંથી 1.85 લાખની ચોરી

હળવદ : હળવદ પંથકમાં દિન પ્રતિદિન ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. એક પછી એક તસ્કરો ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે અને...

મોરબીની મચ્છુનદી ને પહેલા ગંદકી મુક્ત કરો પછી પ્રજાને રીવરફ્રન્ટ ના સ્વપ્નાઓ દેખાડજો: રમેશભાઈ રબારી

મોરબી શહેરને પેરીસ બનાવવાની લોલીપોપ ભારતીય જનતા પાર્ટી જ્યારથી સુધરાઇ રાજ્ય અને કેન્દ્ર માં સરકાર છે ત્યારથી આપતી આવી છે આ મોરબીન પેરિસના બદલે...

હળવદના નવા માલણીયાદ ગામમાં વિચિત્ર ઘટના : તસ્કરોએ ફળીયામાં સુતેલી દીકરીનો ચોટલો કાપી નાખ્યો !

હળવદ પંથકમાં છેલ્લા અમુક સમયથી તસ્કરો અનેક વિસ્તારોને ધમરોળી રહ્યા છે. સોમવારે જ હળવદ માળીયા હાઈવે પર આવેલ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારના આઠ કારખાનામાં તસ્કરોએ ત્રાટકીને...

મોરબીમાં બગથળા હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાશે

ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય ના અનેક પ્રેરક પ્રસંગો જોવા મળે છે જેમકે ગુરુ સાંદિપની ઋષિ અને તેમના શિષ્ય ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ દ્રોણ અને...

મોરબીમાં ઉમિયા માનવ ટ્રસ્ટ આયોજીત જ્ઞાન,દાન અને સન્માનની સરવાણી સમાન સંસાર રામાયણ કથાનું સમાપન

કથાના અંતિમ દિવસે પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા,પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા તેમજ જેરામભાઈ વાંસજાળીયા પ્રમુખ ઉમિયાધામ સીદસર, મૌલેશભાઈ ઉકાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કથા દરમ્યાન...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત આપતી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’ વધુ બે મહિના માટે લંબાવવાનો નિર્ણય કરતા ભૂપેન્દ્ર પટેલ નગરપાલિકાઓ...

મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી-નઝરબાગ અને જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી-નઝરબાગ અને જૈન સોશ્યલ ગ્રુપ-મોરબી દ્વારા રવિવારે રક્તદાન કેમ્પનું રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. સ્વ.કાર્તિક વિક્રમભાઈ દફતરીના સ્મરણાર્થે થેલેસેમિયા તથા...

તાજા સમાચાર