Saturday, September 28, 2024
- Advertisement -spot_img

મોરબી

હું નહીં બોલું ! મને બીક લાગે, મારા સગા છે : મોરબીની મૌન જનતા

વાત કરીએ મોરબીના વિકાસની તો જ્યારે સમગ્ર રાજ્યમાં અને દેશમાં સુશાસનના ગીત ગવાય છે ત્યારે આપણા મોરબી સાથે જ ઓરમાયું વર્તન કેમ ?મોરબી જ...

રોક શકોતો રોકલો ! રાજપર રોડ ઉપર બે દુકાનમાંથી લાખોની મતાની ચોરી

મોરબીના રાજપર રોડ ઉપર આવેલી બે દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મતા ચોરી ગયા હતા. જેમાં તસ્કરો ગેસ એજન્સીમાંથી દોઢ લાખ રોકડા અને કરીયાણાની...

મોરબીમાં કાયાજી પ્લોટમાં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પીઘી

મોરબીના કાયાજી પ્લોટમાં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી છે આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કાયાજી પ્લોટ...

ભાજપના આગેવાન દ્વારા રહેણાંક વિસ્તારોમાં શેરી નંબરના બોર્ડ લગાવવા પાલિકામાં રજૂઆત

મોરબી શહેરના રહેણાંક વિસ્તારમાં જે તે સોસાયટીના નામો તેમજ વિસ્તારમાં શેરી નંબરના બોર્ડ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મોરબી શહેર ભાજપ કારોબારી સભ્ય...

મોરબી સબ જેલના કેદીઓને ટી.બી.એચ. આઇ.વી. લેપ્રસી રોગ વિષે માહિતી આપવામાં આવી તેમજ સ્ક્રીનીંગ માટે કેમ્પ કરવામાં આવ્યો

તા.૧૦/૦૬/૨૦૨૨ ના રોજ સબ જેલ મોરબી ખાતે જીલ્લા ક્ષય કેન્દ્ર તેમજ સિવિલ હોસ્પિટલ મોરબીના સંયુક્ત ઉપક્રમે સબ જેલના તમામ કેદીઓને ટી.બી. જેવા ભંયકર રોગ...

મોરબીમાં વિવિધ યોજનાના પ્લે કાર્ડ દ્વારા જન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

મોરબી: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને આઠ વર્ષ પૂર્ણ થતા મોરબી ભાજપ શહેર પ્રમુખ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ શહેર યુવા મોરચા દ્વારા સેવા, સુશાસન અને...

હરિઓમ સોસાયટીમાંથી અજાણ્યા તસ્કર બાઈક ચોરી ગયા

મોરબીના ઘુંટુ પાસે આવેલી હરિઓમ સોસાયટીમાંથી તસ્કર લાલદાસ ઘનશ્યામભાઇ વૈષ્ણવની માલિકીનું હીરો કંપનીનું રૂપિયા 30 હજારની કિંમતનું મોટર સાયકલ ચોરી જતા મોરબી તાલુકા પોલીસ...

શનિવારે વિશ્વઉમિયાધામ ખાતે ધો.10-12ના વિદ્યાર્થીઓનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઉંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન...

મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા આગામી સોમવાર તારીખ 13//06/2022 સોમવાર ના રોજ મોરબી ખાતે સવારના નવ વાગ્યા થી પાંચ સુધી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ...

મોરબીમાં બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસના ફાળવણી પત્રોનું વિતરણ કરાયું

જરૂરીયાતમંદ લોકોની જરૂરીયાત સંતોષવા મોરબી નગરપાલિકા સજાગ તેમજ કટિબદ્ધ છેઃ બ્રિજેશભાઈ મેરજા મોરબી નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૬૧ જેટલા જરૂરીયાતમંદ લાભાર્થીઓને આવાસના ફાળવણી...

તાજા સમાચાર