Sunday, September 29, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડાયો

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં દરોડો પાડી ટ્રક ડ્રાયવર રહેણાંક મકાનમાંથી રૂપિયા 14,600ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લઈ...

મોરબી : મહેન્દ્રનગરમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર પ્લોટીંગ એરીયામાં રહેતા શિતલબેન મનીષભાઈ વિડજા, ઉ.32 નામના પરિણીતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું....

મોરબી જીલ્લા પોલીસ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી જીલ્લા પોલીસ પરિવાર દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોરબી જીલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓએ બ્લડ...

મોરબીના વસંત પ્લોટમાંથી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડતી એલસીબી

મોરબી શહેરના વસંત પ્લોટમાં એલસીબી ટીમે બાતમીને આધારે દરોડો પાડી ૪૨ હજારથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો હતો જેની...

મોરબીના નીચી માંડલ નજીકના ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીકના ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને મૃતકની ઓળખ...

ભાવપર સેવા સહકારી મંડળી ની વાર્ષિક સભા યોજાઈ

માળીયા (મી.): માળીયા (મી.) તાલુકાના ભાવપર ગામે આજરોજ તારીખ 13 ના રોજ ભાવપર સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા તથા કૃભકોનો સહકારી પરિસદ કાર્યક્રમ...

નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં ? ગુરૂવારે રાજકીય સસ્પેન્સ પરથી પડદો ઉંચકાશે

ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે છેલ્લા ઘણા મહિનાઓથી અટકળો ચાલી રહી છે. કાગવડ ખાતે સમાજની ત્રણેય સંસ્થાઓના હોદ્દેદારોની બેઠક બોલાવવામાં આવી છે....

કાલે બુધવારે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની અમદાવાદમાં બંધબારણે બેઠક

પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખ, મંત્રીઓ અને ટ્રસ્ટીઓની કાલે બુધવારે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે સવારે 09:30 કલાકે બંધબારણે બેઠક યોજાનાર છે. આ બેઠકમાં યુવતીઓના મરજી...

માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરજીઓની પૂર્તતા માટે પોર્ટલ ૧૮મી જૂન સુધી ખુલ્લું રહેશે

ગુજરાત સરકાર દ્વારા અમલીકૃત માનવ કલ્યાણ યોજના માર્ચ-૨૦૨૨ થી ઓનલાઇન કરવામાં આવેલ છે, અને કચેરી દ્વારા અરજદારોને અરજીમાં જરૂરી પૂર્તતા માટે send bank કરેલ અરજીઓમાં અરજદારોને તેમાં...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા. ૧૮ જૂનના રોજ ગુજરાતમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’નો પ્રારંભ

આગામી તા. ૧૮ જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાતના વડોદરામાં ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમ આયોજન કરાયું છે. પ્રસૂતિ પછીના પ્રથમ ૧,૦૦૦ દિવસ દરમિયાન પ્રસૂતા...

તાજા સમાચાર