Monday, September 30, 2024
- Advertisement -spot_img

મોરબી

જાંબાજ પત્રકાર – તંત્રી, લેખક, કવિ, રાજનૈતિક ચિંતક અને લોક ચાહના મેળવનાર જિજ્ઞેશ કાલાવડિયા નો આજે જન્મદિવસ

કોઈ એક વ્યક્તિ અનેક મોરચે લડીને સફળતા પ્રાપ્ત કરે તેને મલ્ટી ટાસ્કીંગ કહેવાય છે. રાજકોટ નાં જાણીતા પત્રકાર- તંત્રી અને આવું જ બહુ આયમી...

હળવદના માનસર નજીક અકસ્માત, ટ્રકએ બાઇકને હડફેટે લેતા એકનું મોત

હળવદથી માનસર ગામે ફેબ્રિકેશનનું કામ કરવા બાઈક ઉપર જઈ રહેલ ત્રણ યુવાનોને ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય...

મોરબી : બેલા ગામે તળાવમાં ડૂબી જતાં યુવક નું મોત

મોરબીના બેલા ગામ નજીક આવેલ સિરામીક ફેકટરીમાં કામ કરતા યુવાનનું તળાવમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. બનાવ...

મોરબી :- માનસરથી નારણકા વચ્ચેનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં

મચ્છુ-3 અંડરગ્રાઉન્ડ કેનાલ પુર્ણ થયાને 3 વર્ષ બાદ પણ રોડના ગાબડાં ના બુરાયા ...!! મોરબી તાલુકાનાં માનસર અને નારણકા ગામ વચ્ચેના રસ્તાની હાલત બિસ્માર બની...

મોરબી ના લીલાપર રોડ પર હિટ એન્ડ રનનો કેસ, એકનું કમકમાટી ભર્યું મોત

મોરબીના કેનાલ રોડ પર જઈ રહેલ પિતા પુત્રને અકસ્માત નડ્યો હતો. રાત્રીના સમયે લિલાપર કેનાલ રોડ પર જઈ રહેલ પિતા પુત્રને કાર ચાલકે હડફેટે...

હળવદ :- રણમલપુર ગામે વીજ ચેકીંગ માટે ગયેલ કર્મચારીઓને માર મારવાંના કેસના તોહમતદાર નિર્દોષ છૂટયા

તારીખ :- ૦૨/૦૨/૨૦૧૬ ના રોજ હળવદ તાલુકાના રણમલપુર ગામે વીજ ચેકીંગ માટે ગયેલ કર્મચારીઓ પર હુમલો કર્યા હોવાની ફરિયાદ નોંધાયો હતી. ત્યારે આ ફરિયાદમાં...

મોરબી ન.પા.ના કથિત ભ્રષ્ટાચાર માં થતા ઉલ્લેખ મુજબ”લાલો”ઉર્ફે લાલભાઈ નો નાર્કોટેસ્ટ કરવાની માંગણી કરવામાં આવી

મોરબીની ભાજપ સાશીત નગરપાલિકામાં મહિલા સુધરા સભ્યના પતિ દ્વારા કથિત ભ્રષ્ટાચાર ની ક્લિપ વાયરલ થયા બાદ સુધરાઈ સભ્યો ના નામે કોન્ટ્રાક્ટરો પાસેથી નાણા ઉઘરાવવા...

મોરબી જિલ્લામાં આજ કોરોના ના વધુ ૩ કેસ નોંધાયા

કોરોના ધીમે ધીમે મોરબીમાં પગપેસારો કરી રહ્યો છે. થોડા સમય પહેલા જ્યારે કોરોના ના એક પણ કેસ નોંધાતા નહોતા. પરંતુ હાલ હવે ધીમે ધીમે...

લોહાણા સમાજના ઉદ્યોગપતિનુ આકસ્મિક અવસાન થતાં રઘુવંશી સમાજનું મહાસંમેલન મોકૂફ રખાયું

ગઈકાલે જીતુ સોમાણી દ્વારા યોજાયેલ સંમેલન માંથી પાછા આવતા સમયે લોહાણા સમાજના ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટકનું આકસ્મિક રીતે દુઃખદ અવસાન થતાં ૩ જુલાઈના રોજ આયોજિત...

વાંકાનેર શહેર પોલીસ ની પ્રશંસનીય કામગીરી

વાંકાનેર ગત રાત્રીએ વરસસદ સાથે અતિ ઝડપે પવન ફૂંકવાના લીધે ઘણા વૃક્ષો ધરાસાઈ થયા હતા જેમાં એક હાઈવે પર ના વૃક્ષ ધરાસાઈ હોવાની માહિતી...

તાજા સમાચાર