Monday, September 23, 2024
- Advertisement -spot_img

મોરબી

૧લી ઓગસ્ટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા મોરબી ખાતે લોક સંવાદ યોજશે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ ૩૧ જુલાઈ અને ૧લી ઓગસ્ટ એમ બે દિવસ મોરબી...

સરતાનપર રોડ પર આવેલ ફેક્ટરીમાં કૂવામાં પડી જતાં શ્રમિકનું મોત

વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ સરતાનપર રોડ પર આવેલ નેકટાઇલસ ફેક્ટરીમાં રહેતો શ્રમિક પુનમચંદ છોટુરામ ફેક્ટરી પાસે આવેલ કૂવામાં પગ લપસી જતાં પડી ગયો હોઈ...

મોરબી :- લક્ષ્મીનગર બાયપાસ બ્રીજ પાસે પંચરની દુકાનમાં ફાટ્યું કંપ્રેસર,એકનું મોત

મોરબીના લક્ષ્મીનગર બાયપાસ પાસે આવેલ બ્રિજ પાસે બજરંગ પાર્કિંગ માં પંચર ની દુકાન આવેલી હોય જે દુકાનમાં ગઈકાલે કમ્પ્રેસર ફાટ્યું હોય જેમાં મહમદ અફઝલ...

મોરબી : વાવડી રોડ પર આવેલ ગૌશાળા પાસેથી દેશી દારૂ બનાવવાનો આથો મળ્યો

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા વાવડી રોડ પર આવેલ ગૌશાળાની સામે આરોપીના ઝૂંપડામાં દેશી દારૂ બનાવવાનો આથો પકડી પાડવામાં આવ્યો ત્યારે આ અંગે મળતી...

ટંકારા :- કોળીવાસ ચોકમાંથી જુગાર રમતા ત્રણ ઝડપાયા

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ દ્વારા ટંકારા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હોઈ દરમિયાન ટંકારાના કોળીવાસ ચોકમાં રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા...

વાંકાનેરના તીથવા કુબા વિસ્તારમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર પોલીસ દ્વારા વાંકાનેરના તીથવા કુબા વિસ્તારમાં આવેલ ગરબી ચોક પાસે રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા ૩ ઇસમો મળી...

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળીયા મી. દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો

માળીયા મી.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીશ્રી ભરતભાઈ વિડજા, મુખ્ય વક્તા...

રાજ્યમંત્રી કિરીટસિંહ રાણા ૩૧ જુલાઈના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે

વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી રાજ્યમંત્રી કિરીટસિંહ રાણા મોરબી જિલ્લાના પ્રવાસે આવનાર છે. તેઓ ૩૧ જુલાઈના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાજપૂત સમાજ...

વંદે ગુજરાત – ઝળહળતું ગુજરાત ગ્રામીણ ક્ષેત્રે વિકસતું ગુજરાત

ગુજરાત વિકાસ યાત્રા અન્વયે ઘર ઘર પહોંચી જન કલ્યાણની યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અન્વયે ગુજરાતની ૨૦ વર્ષની વિકાસ ગાથાના...

સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ”ના સંચાલન માટે કો-ઓર્ડિનેટરની નિમણુંક કરાશે

ઇચ્છુક ઉમેદવારોએ ૧૨ ઓગસ્ટ સુધીમાં રોજગાર વિનિમય કચેરી, મોરબી ખાતે અરજી કરવી ગુજરાતના યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી રોજગાર વિનિમય કચેરી, મોરબી દ્વારા “સ્વામી...

તાજા સમાચાર