Monday, September 23, 2024
- Advertisement -spot_img

મોરબી

વાંકાનેર :- જોધપર ગામ પાસે આવેલ હોટલ પાસે ફોરવિલ ચાલકે હડફેટે લેતા રાહદારીનું મોત.

વાંકાનેરના જોધપર ગામ પાસે આવેલ હરીયાણા મેવાત હોટલ પાસે ચાલીને જતા મુસ્તાક મહમુદ ખાનને મારૂતીની ઝેન કાર ડ્રાઈવર દ્વારા હડફેટે લેતા મુસ્તાફ ખાનને માથાના...

મોરબી : બહાદુરગઢ ગામ પાસે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો

બહાદુરગઢના પાટીયા પાસે મની ટ્રાન્સફરના ઉઘરાણીના રોકડા રૂ. 7.27 લાખની મતા ભરેલ થેલો ઝુટવી જનાર ત્રણ આરોપીઓને એલસીબીએ પકડી પાડ્યા છે. આ સાથે રૂ....

જુગાર તો રમવુંજ પડશે : મોરબી પોલીસ પરાણે જુગાર રમાડે છે નો રમે તો ધોકાવારી !

ચાણક્ય નીતિમા એક બહુ સરશ વાતે કહેવામાં આવી છે કે જે રાજ્યનો રાજા માયકાંગલો અને નિર્મલાય હોઈ તે રાજ્યમાં રહેવા કરતા જંગલમાં રહેવું સારું...

મોરબીમાં મેડિકલ કોલેજ ઝડપથી શરૂ થાય તે માટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત સક્રિય

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા મોરબીમાં મેડિકલ કોલેજ ઝડપથી શરૂ થાય તે માટે...

મોરબી નગરપાલિકા દ્વારા નૂતન આયોજન – ઉમિયા સર્કલ પર કાયમી લહેરાશે ૧૦૮ ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ

હર ઘર તિરંગા દેશના દરેક નાગરિકમાં દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવનાનો સંચાર કરવાનું અભિયાન સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવાનું આયોજન...

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૨૬ ઓગસ્ટના મળશે

બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૨૬/૦૮/૨૦૨૨ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર...

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫મી ઓગસ્ટના યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ઓગસ્ટ સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો ઓગસ્ટ-૨૦૨૨ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી...

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના...

મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં હાલમાં જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકાર વિરૂદ્ધ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે કાયદો...

૧લી ઓગસ્ટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા મોરબી ખાતે લોક સંવાદ યોજશે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ ૩૧ જુલાઈ અને ૧લી ઓગસ્ટ એમ બે દિવસ મોરબી...

તાજા સમાચાર