Monday, September 23, 2024
- Advertisement -spot_img

મોરબી

બ્રિજેશભાઈ મેરજાએ જુના ઘાંટીલા ગામે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી

મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં માળિયાના જુના ઘાંટીલા ગામે શક્તિ યુવા ગૃપ દ્વારા દૂધેશ્વર મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા માળીયાના જુના ઘાંટિલા ગામ...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીમાં સર્કિટ હાઉસ ખાતે લોક સંવાદ યોજ્યો

મોરબી સર્કિટ હાઉસ ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી નગરપાલિકાના જુદા જુદા કાઉન્સીલર્સ દ્વારા શહેરના ભૂગર્ભ ગટરના...

તલાટીઓની હળતાલ : મોરબીમાં ૨૨૫ તલાટી મંત્રી અચોક્ક્ક્સ ચોક્કસ મુદતની હડતાળ પર

તલાટીઓની હડતાળને વીસીઈઓએ ટેકો જાહેર કરતા ગ્રામ પંચાયતની કામગીરી ખોરવાઈ રાજ્યભરમાં તલાટી મંત્રીઓ છેલ્લા કેટલાય સમયથી ૨૦૦૪-૦૫થી ભરતીથી 5 વર્ષથી ફિક્સ પગારની નોકરી સળંગ નોકરી...

મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે બરફ ના શિવલીંગ ના દર્શન યોજાયા.

રામધન આશ્રમ ના રત્નેશ્વરીદેવીજી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, રઘુવંશી અગ્રણી કીશોરભાઈ ચંડીભમર, નૈમિષભાઈ પંડિત સહીતનાઓની પ્રેરક ઉપસ્થિતી. વિવિધ...

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લુટાવદર પ્રાથમિક શાળામાં વેશભૂષા કાર્યક્રમ યોજાયો.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લૂંટાવદર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ શહીદોના જીવન અંગે વેશભૂષા યોજી કૃતિઓ રજુ કરી હતી.ભારતમાતાની આરતીથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ...

મોરબી પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તાર માંથી દારૂની ત્રણ ભઠ્ઠી ઝડપી પાડી.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકા વિસ્તારના નાગડાવાસ ગામે રેઇડ કરવામાં આવી હતી. ત્યારે રેઇડ દરમિયાન રાઘવજીભાઈ ગગજીભાઈ રાઠોડ...

ટંકારા ના વિરપર ગામે સ્મશાનમાં “ઓમ પ્રાર્થના હોલ” ના દાતા શ્રી અને સેવા આપનાર વ્યક્તિ નું સન્માન

ટંકારા તાલુકાના વિરપર ગામે દાતાઓ દ્વારા પ્રાથના હોલ બનાવી આપ્યો હોઈ ત્યારે તેમનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રાથના હોલને અર્પણ...

સુસવાવ ગામે સ્મશાન પાસે જુગાર રમતા ઇસમોને પકડી પાડતી હળવદ પોલીસ

હળવદ પોલીસ દ્વારા સુસવાવ ગામના સ્મશાન પાસેથી જુગાર રમતા ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે...

સરદાર બાગ સામે સવારે યોજાતી શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા અંગે વિદ્યાર્થીઓ દ્વારા મોરબી નગરપાલીકા મા રજુઆત.

મોરબી શહેર ના હાર્દસમા વિસ્તાર શનાળા રોડ સ્થિત સરદારબાગ સામે ના પાર્કીંગ માં વહેલી સવારથી શાકમાર્કેટ યોજાઈ રહી છે ત્યારે તે વિસ્તાર મા વિવિધ...

મોરબી : ઘુંટુ નજીક ટ્રક દ્વારા બાઇકને અડફેટે લેતા એકનું મોત

ઘુંટુ રોડ પર આવેલ એકોર્ડ સિરામિક ફેકટરી નજીકથી બાઈક પર જઈ રહેલા પાર્થ ઉર્ફે પીન્ટુ ગોવિંદભાઇ પરેચા ઉ.વ ૨૧ ના ને ટ્રક ચાલક દ્વારા...

તાજા સમાચાર