Saturday, September 21, 2024
- Advertisement -spot_img

મોરબી

વાંકાનેર :- “આ રસ્તે ચાલવું નહીં” કહી પાઈપથી હુમલો.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર ભાટિયા સોસાયટીમાં બ્રાહ્મણ ભોજનશાળા પાછળ રહેતા મોહનભાઇ માવજીભાઇ ગામોટ ગઈકાલે કણકોટ ગામે રેતીની ગાડી ખાલી કરાવવા...

મારી વહુને વોટ્સએપમાં મેસેજ કેમ કરે છે ? કહી માર માર્યો

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા અને ઉમિયા સર્કલ પાસે આવેલ યદુનંદન સોસાયટીમાં મોમાઈ દૂધની ડેરી ધરાવતા હિતેષભાઈ...

મોરબી : વિદ્યુત નગર મફતીયા પરા વિસ્તારમાંથી જુગારીઓ ઝડપાયા

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા સામાકાંઠા વિસ્તારના વિદ્યુત નગર મફતિયાપરા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી દરમિયાન પોલીસને જુગાર...

મોરબીમાં મેઘરાજા મહેરબાન, 24 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ

હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને આ આગાહી મુજબ મોરબી શહેર પર મેઘરાજાની અનરાધાર બેટિંગ જોવા મળી હતી.મોરબી...

મોરબી જિલ્લાની હળવદ શાળા નંબર:- 4 ને રાજ્યકક્ષાનો સ્વચ્છતા એવોર્ડ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે દેશમાં સ્વચ્છતાની મશાલ પ્રગટાવી છે ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2021-22 ના સ્વચ્છતા એવોર્ડ માટે સમગ્ર રાજ્યમાંથી કુલ 460...

જાણવા જેવું : મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે

વર્ષા ઋતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્વનું છે વરસાદનું મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને...

મોરબી : લાતીપ્લોટ ફીડરમાં આવતી કાલે બુધવારે અડધો દિવસ વીજકાપ

મોરબી પીજીવીસીએલના શહેર ૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી લાતીપ્લોટ ફીડરમાં આવતી કાલે બુધવારે વીજકાપ રહેશે પીજીવીસીએલની યાદીમાં જણાવ્યા મુજબ આવતી કાલે તા. ૨૪...

લશ્કરી ભરતી રેલીમાં ઉપસ્થિત રહેવા ૩ સપ્ટેમ્બર સુધીમાં વેબ સાઈટ પર રજિસ્ટ્રેશન કરવુ

૩ સપ્ટેમ્બર સુધીમાં www.joinindianarmy.inc.in પર રજિસ્ટ્રેશન કરવુ તા. ૨૦ ઓક્ટૉબર થી ૧૨ નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર યુનિર્વસિટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે ભરતી રેલીનું આયોજન કરાશે ભારતીય...

મોરબી ના જેતપર ગામે હિંન્દુ યુવાન પર થયેલા જીવલેણ હુમલા ના ઘેરા પ્રત્યાઘાતો પડયા સરકાર ના ટેબલે

હીન્દુ સમાજ ની માંગ “આરોપી ને પાસા કરો” મોરબી તાલુકા ના જેતપર ગામે હીંન્દુ યુવાન ઉપર થયેલા જીવલેણ હુમલા માં સમગ્ર જેતપર ગામ રોષે ભરાયું,...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખોખરા હનુમાનજી મંદિર,મોરબી ખાતે સારશ્વત સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપી

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખોખરા હનુમાનજી મંદિર- હરીહર ધામ, મોરબી ખાતે સારશ્વત સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ તકે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર...

તાજા સમાચાર