Friday, September 20, 2024
- Advertisement -spot_img

મોરબી

રામાનંદી સાધુ સમાજનો મુખ્યમંત્રી સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડે ગુજરાતભરમાં વસતા રામાનંદી સાધુ સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રામાનંદી સાધુ સમાજ દ્વારા વિવિધ...

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત પિતા ની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા નિવૃત બેંક કર્મી લક્ષ્મણભાઈ કરમશીભાઈ ઝાલરીયા

સ્વ. ધરમશીભાઈ પ્રાગજીભાઈ ઝાલરીયા ની પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્ર નિવૃત SBI બેંક કર્મી લક્ષ્મણભાઈ કરમશીભાઈ ઝાલરીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત...

મોરબીના આંગણે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહની ભવ્ય શોભાયાત્રા-પોથીયાત્રા યોજાશે

મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા તા. ૧૨ સપ્ટેમ્બરથી તા. ૧૮ સપ્ટેમ્બર સુધી મોરબીના કોરોના દિવંગતોના મોક્ષાર્થે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શ્રીમદ...

વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર કારે હડફેટે લેતા બાઈક સવાર ગંભીર ઈજાગ્રસ્ત

મોરબી: વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ પર મકનસર ગામ સામે કૃષ્ના વિજય કારખાનાની સામે કારે હડફેટે લેતા બાઈક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાની બાઈક...

મોરબીમાં ઈંગ્લીશ દારૂની 32 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં નેશનલ હાઇવે રોડ વસુંધરા હોટલની બાજુમા, કાંતીનગરના ઢાળીયા નજીકથી ઈંગ્લીશ દારૂની ૩૨ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી...

માળીયા : કેમ અમારી સાથે ફોનમાં વાત નથી કરતા! તેમ કહી ત્રણ શખ્સોએ યુવતીને માર માર્યો

મોરબી: માળિયા (મી)ના રોલીયા વાંઢ વિસ્તારમાં રહેતા હુશેનાબેન કેમ અમારી સાથે ફોનમાં વાત નથી કરતા! તેમ કહી ત્રણ શખ્સોએ બે યુવતીને માર મારી જાનથી...

મોરબીના વાવડી રોડ ઉપર બંધ દુકાનનું તાળું તોડી તસ્કરો રૂ.1,54,500 નો કર્યો હાથફેરો

મોરબી: મોરબી વાવડી ચોકડી મહાદેવ મંદીર પાસે રોડ ઉપર આવેલ દુકાનનું તાળું તોડી તસ્કરો રૂ ૧,૫૪,૫૦૦નો હાથફેરો કરી ગયા હોવાની મોરબી સીટી એ ડીવિઝન...

સાહસ-શૌર્ય, તબીબી અને સેવા – જાહેર સુખાકારી ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધી હાંસલ કરનારને એવોર્ડ એનાયત કરાશે

સાહસ એવોર્ડ માટે ૨૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર...

મોરબીના સોઓરડીમાંથી બે તરુણીઓ થઈ ગુમ

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતી બે તરુણીઓ લાપતા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવમાં અપહરણની ફરિયાદ નોંધી મોરબી બી ડિવિઝન...

મોરબી જિલ્લામાં ઈ-શ્રમકાર્ડ ઝુંબેશ હેઠળ અંદાજિત બારસો જેટલા શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરાયું

વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી ૧.૧૮ લાખ જેટલા શ્રમિકોને ઈ-શ્રમકાર્ડ હેઠળ સાંકળી લેવાયા નાના અને અસંગઠિત શ્રમિકોને સંગઠિત કરવા તથા વિવિધ યોજનાઓના લાભ હેઠળ...

તાજા સમાચાર