Friday, September 20, 2024
- Advertisement -spot_img

મોરબી

પરશુરામધામ મોરબી ખાતે ભાગવતાચાર્ય ભાઈ શ્રી રમેશભાઇ ઓઝા ના હસ્તે સંતકુટીર અને ચબૂતરા નું લોકાર્પણ કરવામાં આવ્યું

 પરશુરામધામ ખાતે નવનિર્મિત સંત કુટીર અને ચબૂતરા નું લોકાર્પણ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું. આ તકે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ ઉપસ્થિત...

હળવદમાં વેગડવાવ રેલ્વે ફાટક નજીક ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત

મોરબી: હળવદમાં વેગડવાવ રેલ્વે ફાટક નજીક રોડ પર ગેરજની દુકાને રીપેરીંગ કામ કરતી વેળાએ શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી...

મોરબી-પંચાસર રોડ પર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવાર ઈજાગ્રસ્ત

મોરબી: મોરબી-પંચાસર રોડ ઉપર મામા દેવના મંદિર પાસે રોડ પર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવાર ઇજાગ્રસ્ત થયેલ હોવાથી ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ...

માટેલ ગામે અહી કેમ લઘુશંકા કરે છે તેમ કહી યુવક પર છરી વડે હુમલો

મોરબી: વાંકાનેર તાલુકાના માટેલ ગામે દશામાના મંદિર પાસે સાઈડમાં અહી કેમ પેશાબ કરે છે તેમ કહી યુવક ઉપર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને પીજીવીસીએલ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને પીજીવીસીએલ વિભાગ મોરબીની સમીક્ષા બેઠક પીજીવીસીએલ કચેરી મોરબી ખાતે યોજાઇ હતી. મોરબી પીજીવીસીએલ વિભાગની કામગીરી તથા પ્રગતિ અહેવાલ અને આગામી આયોજન...

મોરબી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લાને ૩૬ કરોડથી વધુના ૨૬ જનસુખાકારીના વિકાસકાર્યોની ભેટ અર્પણ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે મોરબી જિલ્લા કક્ષાએ વિવિધ જનસુખાકારીના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત તથા...

મોરબીના જોધપર ગામ પાસેનો મચ્છુ-૨ ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા, ૩૨ ગામો એલર્ટ

મોરબી: મોરબીમાં ભારે વરસાદને કારણે મોરબી તાલુકાના જોધપર ગામ પસે આવેલ મચ્છુ -૨ ડેમમા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોરબીના જોધપર ગામ પાસેનો મચ્છુ-૨ ડેમ...

આમરણ હાઈસ્કૂલના ગઢના ઢાળીયા નજીક બસે અડફેટે લેતા બાઈક સવારનું મોત

મોરબી: આમરણ હાઈસ્કૂલના ગઢના ઢાળીયા નજીક ચાર રસ્તા વાળા ચોકમાં એસટી બસે આગળથી હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના...

ટંકારાના રોહીશાળા ગામે સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: ટંકારા તાલુકાના રોહીશાળા ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના રોહીશાળા ગામે ચમનભાઈ મગનભાઈ કંકાસરીયા ની...

મોરબીના અણીયારી ગામે યુવકે ઝેરી દવા પી જીંદગી ટુકાવી

મોરબી: મોરબી તાલુકાના અણીયારી ગામે યુવકે ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અણીયારી ગામની સીમમાં રમેશભાઈ...

તાજા સમાચાર