Friday, September 20, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસે 900 દીકરીઓનું હિમોગ્લોબીન ચેક કરાયું

મોરબી: મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત ભાજપ દ્વારા સેવા પખવાડિયાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીમાં મહિલા મોરચા અને ડોક્ટર સેલ દ્વારા મોરબી...

મોરબીમાં 25 સપ્ટેમ્બરે મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

મોરબી: મોરબીમાં આગામી તા. ૨૫-૦૯-૨૦૨૨ ને રવિવારે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...

શુ તમે ગીરવે મુકેલા સોનાના દાગીનાનું વ્યાજ ભરીને થાકી ગયા છો ? M.K. ગોલ્ડ બાયર આપની સમસ્યા ઉકેલી દેશે

મોરબી : સોના ઉપર લોન લીધા બાદ હપ્તા ભરવામાં નિષ્ફળ ગયા છો ? વ્યાજ ભરી ભરીને થાકી ગયા છો ? ગોલ્ડ હરાજીમાં છે ?...

મોરબીમા ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત

મોરબી: મોરબીના જુના ઘુંટુ રોડ પૂનમ ઇન્ડસ્ટ્રીઝ હનુમાન મંદિર નજીક કોઇ કારણોસર ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મહમદભાઈ અસરફભાઈ (ઉ.વ.૨૩....

મોરબીમાં સરદાર ટાવરના પાર્કિંગ માંથી બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબી ન્યુ એરા સ્કુલની સામે સરદાર ટાવરના પાર્કિંગમાંથી મોટરસાયકલ ચોરાયું હોવાની મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ. મળતી માહિતી મુજબ મોરબીના રવાપર...

મોરબીમાં ઇક્વીટી હુન્ડાઈ શો રૂમમાં તસ્કરોનો તરખાટ: રોકડ રૂ.3.55 લાખનો હાથફેરો

મોરબી: મોરબી શક્ત શનાળા રાજકોટ રોડ ઉપર આવેલ ઇક્વીટી હુન્ડાઈ શો રૂમની તીજોરીમાંથી રોકડ રૂ.૩,૫૫,૨૦૯ ની ચોરી કરી લઇ ગયા હોવાની અજાણ્યા ચાર ઇસમો...

મોરબીના વૃંદાવન પાર્કમાં દુકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું

મોરબી: મોરબી દલવાડી સર્કલ વૃંદાવનપાર્ક ખાતે રહેણાંક મકાનમાં આવેલ દુકાનના રૂમમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડા રૂ.૪,૩૨,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી એલસીબીએ પકડી પાડયા...

મોરબીની તમામ આગણવાડી ખાતે પોષણ અભિયાન અન્વયે બાલ દિવસની ઉજવણી કરાઇ

બાળકોને પોષણને લગતી રમત રમાડવામાં આવી તથા વાલીઓને માર્ગદર્શન અપાયું સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન દ્વારા ૦૮ માર્ચ ૨૦૧૮ ના રોજ...

મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે કર્મચારી સોસાયટીના નાકે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ આરોપીઓને રોકડા રૂ. ૯૭,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી એલ.સી.બી. એ...

મોરબીના જવાહર નવોદય વિદ્યાલયમાં આનાપાન ધ્યાન શિબિર યોજાઈ

મોરબી જિલ્લાની કોઠારિયા સ્થિત આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં હાલ ધોરણ 6 થી 9 ના કુલ 260 વિદ્યાર્થીઓની હાજરીમાં આનાપાન ધ્યાન શિબિર યોજાઈ ગઇ. ભગવાન બુદ્ધે...

તાજા સમાચાર