Saturday, September 21, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં ઓબીસી ઉમેદવારની માંગ સાથે ઓબીસી સમાજ મેદાનમાં

મોરબી વિધાનસભા મતવિસ્તારમાં ઓબીસી સમાજની બહોળી વસ્તી હોવા છતાં રાજકીય પક્ષો દ્વારા ઓબીસી સમાજની થતી અવગણના સામે આક્રોશ તમામ રાજકીય પક્ષો સમક્ષ ઓબીસી ઉમેદવારને પસંદ...

મોરબી: બંધુનગર ગામે તા 1 ઓક્ટોબરે ત્રણ નાટક ભજવાશે

મોરબી: મોરબીના બંધુનગર ગામે આવેલ રામજી મંદિરના ચોકમાં આગામી તા. ૧ઓક્ટોબરેના રોજ ત્રણ નાટક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.01લી ઓક્ટોબરે નવરાત્રીના છઠ્ઠા નોરતે બહુચર...

મોરબીમાં મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો

મોરબીમાં ગત તા. 25/09/2022 ને રવિવારે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું . જેમાં મોચી...

મોરબીમાં આહીર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબી: મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો ૧૩મો વિદ્યાર્થી સન્માન સમારોહ ૨૫ સપ્ટેમ્બરના રોજ યોજાયેલ. મચ્છોયા આહીર જ્ઞાતિની વાડી ખાતે...

મોરબી : ફ્લેટમાં તીનપત્તીનો જુગાર રમતા 6 મહિલા ઝડપાઇ

મોરબી: મોરબીના શનાળા રોડ ભકિતનગર સર્કલ નિલકંઠ સોસાયટી કૈશાલ હાઇટસ-૨ ફલેટ નં.૩૦૧મા તીનપત્તીનો જુગાર રમતી છ મહીલાને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડ્યું...

બંધુનગર ગામે એપલ સીરામીક ફેક્ટરીમાં શંકાસ્પદ યુવકને ચાર શખ્સોએ માર મારતાં યુવકનુ મોત નિપજ્યું

મોરબી : મોરબીના બંધુનગર ગામે એપલ સીરામીક કારખાનામા યુવક શંકાસ્પદ લાગતા ચાર શખ્સોએ માર મારતાં યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ...

મોરબીના લાલપર ગામ નજીક રેલ્વેના પાટામા આવી જતા યુવાનનુ મોત

મોરબી: મોરબીના લાલપર ગામે ડેલ્ટા સિરામિક સામે આવેલા રેલ્વેના પાટામા આવી યુવાનનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મુળ બોટાદ જિલ્લાના ગઢડીયાના...

મોરબીમાં રેલવે કર્મચારીનું દાઝી જતા મોત

મોરબી: મોરબીમાં કચરો સળગાવવા માટે કેરોસીનથી ભરેલ શીશો અકસ્માતે હાથમાંથી પડી જતા આખા શરીરે આગ લાગી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું...

આશાપુરા જતા પદયાત્રીઓ માટે ટીંબડી ગામ નો હરતો ફરતો સેવા કેમ્પ

આસો મહિનામાં માતાજીના નવલા નોરતાના આવતા હોય છે ત્યાં કચ્છ માં આવેલા આશાપુરા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓ માટે મોરબી ના ટીંબડી ના ગામના...

મોરબી : રાજપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે તા.8 ઓક્ટોબરે રાજા ભરથરી નાટક ભજવાશે

મોરબી: મોરબી તાલુકાના રાજપર ગામે સંત શિરોમણી શ્રી કેશવનંદ બાપુના આશીર્વાદથી નિરાધાર ગૌ-માતાના લાભાર્થે રાજપર ગામે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આસો સુદ -૧૪...

તાજા સમાચાર