Monday, September 23, 2024
- Advertisement -spot_img

મોરબી

માળીયાના જાજાસર ગામ નજીક ટ્રેક્ટર પલટી મારી જતાં ડ્રાઈવરનુ મોંત

મોરબી: માળિયા (મી) તાલુકાના જાજાસર ગામ નજીક જલાલુદ્દીન સોલ્ટ પાસે ટ્રેક્ટર પલટી મારી જતાં ટ્રેકટરના ડ્રાઈવરનુ મોંત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ રાજસ્થાનના બાડમેર જીલ્લાના...

કચ્છ-માળિયા હાઈવે પર આઈસરે હડફેટે લેતા બંધ કાર પાછળ ઉભેલા યુવાનનુ મોત

મોરબી: કચ્છ-માળિયા હાઈવે ઉપર દેવ સોલ્ટ કારખાના સામે કાર બંધ થઈ જતા રોડની સાઈડમાં રાખી ઉભા હોય તે વખતે આઈસરે બંધ કારને હડફેટે લેતા...

મોરબી જેલ રોડ પર બિરાજ સાડીના શો રૂમ પાસેથી બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબી જેલ રોડ પર બિરાજ સાડીના શો રૂમ પાસે પાર્ક કરેલ બાઈક કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી એ...

આલા ફ્રેશ જ્યુસનુ મોરબી સી બી એન્ટરપ્રાઈઝ ખાતે લોન્ચિંગ કરાયું

મોરબી: ભારતની એક માત્ર કંપની જે 10 રૂપિયાની જ્યુસની બોટલ માં 12 જેટલા ફેલવર બનાવે છે આ જ્યુસ ની લાઈફ 9 મહિના ની છે ...

આર્ટ ઓફ લિવિંગ મોરબી પરિવાર દ્વારા મંત્ર દીક્ષા તેમજ પ્રસાદ સાથે આશીર્વાદ નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું.

આર્ટ ઓફ લિવિંગ મોરબી પરિવાર દ્વારા મંત્ર દીક્ષા તેમજ પ્રસાદ સાથે આશીર્વાદ નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું. બેંગ્લોર આશ્રમ થી પધારેલ બ્રહ્મચારી સ્વામી કેતનજી દ્વારા...

મોરબીના DySP એમ.આઈ. પઠાણની રાજકોટ ખાતે બદલી કરાઈ

મોરબી: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા ત્યારે પહેલાં ગૃહ વિભાગે બિન હથિયારધારી 76 ડીવાયએસપીની બદલીના આદેશ આપ્યા જેમાં મોરબીના ડીવાયએસપી એમ.આઈ.પઠાણની મદદનીશ પોલીસ કમિશનર...

મોરબીમાં કડવા પાટીદાર પરિવારોનું સ્નેહમિલન યોજાશે

મોરબી: પાટીદાર કન્યા છાત્રાલય- મોરબી ખાતે તારીખ 25/10/2022 નેં મંગળવારના રોજ મોરબીના કડવા પાટીદાર પરિવારોનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાશે. કોરોનાના બે વર્ષ દરમિયાન નવા વર્ષે પાટીદાર...

લોહાણા મહાજન-મોરબી દ્વારા આગામી તા.૨૬ ના રોજ લોહાણા સમાજનુ સ્નેહ મિલન યોજાશે

મોરબી: લોહાણા મહાજન- મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજના સ્નેહ મિલનનુ આયોજન કરવામાં આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે તા. ૨૬-૧૦-૨૦૨૨ બુધવારના રોજ સવારે...

મોટા ખીજડીયા ખાતે શ્રી ઉમિયા સમાજવાડી નો ભવ્ય ઉદ્દઘાટન સમારંભ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોટા ખીજડીયા ખાતે શ્રી ઉમિયા સમાજવાડી નો ભવ્ય ઉદ્દઘાટન સમારંભ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો તા: ૨૧-૧૦-૨૦૨૨ ના રોજ મોટા ખીજડીયા ખાતે શ્રી ઉમિયા સમાજવાડી નો...

મોરબી-માળીયા ને.હા.-27 ઉપર ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાયો, કોઈ જાનહાનિ નહી

મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ -27 ઉપર આવેલ કેડા કારખાનાથી ભરતનગર બાજુ રોડ ઉપર ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે...

તાજા સમાચાર