Friday, September 27, 2024
- Advertisement -spot_img

મોરબી

ટંકારામાં GSTના દરોડા; રેકઝીનના બે ઉત્પાદકોને ત્યાં પાડયા દરોડા, 40 લાખની કરચોરી ઝડપાઇ

ટંકારા: ટંકારામાં રેકઝીનનું ઉત્પાદન કરતા બે યુનિટો પર રાજકોટ CGSTની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી રૂ. ૪૦ લાખની GST ચોરી ઝડપી લઈ આગળની કાર્યવાહી...

હળવદના માલણિયાદ ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

હળવદ: હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં જયપાલસિંહ સુરૂભા રાઠોડની વાડીએ પરણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજયું હોવાનું સામે આવ્યું હતું. મળતી...

મોરબી: સિરામિક ફેકટરીમાં ઘેર જવા બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતા પતીએ જીંદગી ટુકાવી 

મોરબી: મોરબી-માળીયા હાઇવે પર ટીંબડી ગામના પાટીયા આગળ અફીલ સિરામિકમા શ્રમીકને દેશમાં ઘેર જવા બાબતે પતિ હ-પત્ની વચ્ચે બોલાચાલી થતા પતીએ ગળેફાંસો ખાઈ આપઘાત...

મોરબીના લાતી પ્લોટમાંથી તીનપત્તીનો જુગાર રમતા બે શકુની ઝડપાયા

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં-૨/૩ વચ્ચે તીનપત્તીનો જુગાર રમતા બે શકુનીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના લાતી...

મોરબીમાં મહેન્દ્રનગર ઉગમણા નાકા નજીક જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીમાં મહેન્દ્રનગર ઉગમણા નાકા નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીમાં મહેન્દ્રનગર...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી પર્વે યોજાયેલા વિવિધ આયોજનોની એક ઝલક આજે સાંજે ૫.૦૦ વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પધારશે. નગરના વિરાટ પ્રવેશદ્વાર પાસે ઉદ્ઘાટન...

પાટણથી સગીરાને ભગાડી જનાર ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો 

મોરબી: પાટણના સરસ્વતી પોલીસ સ્ટેશનની હદમાંથી બાળાનું અપહરણ કરી ભગાડી જનાર ઈસમને હળવદ પંથકમાંથી હળવદ પોલીસે ઝડપી પાડયો છે. પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન...

માળીયાના બગસરા ગામે દરીયાકાંઠે ગેરકાયદેસર રીતે જમીનો પર કરેલ કબ્જા દુર કરવા કલેકટરને રજૂઆત 

મોરબી: માળિયા(મિ.) તાલુકાના ગામ બગસરામાં દરિયાકાંઠે રહેતા ગેરકાયદેસર લોકો કાયદેસર રહેણાંક કરી આવારા તત્વો તથા માથાભારે માણસો હોય ત્યાં રહે લી દરીયાની સર્વે નંબરની...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરાશે: સરકારે આપી બાંહેધરી

ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું, મૃતકોના પરિવારને 10 લાખનું વળતર ચૂકવાશે મોરબી: મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોય આ મામલે...

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત માતા ની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા નિવૃત બેંક કર્મી લક્ષ્મણભાઈ કરમશીભાઈ ઝાલરીયા

સ્વ. દીવાળીબેન ધરમશીભાઈ ઝાલરીયા ની પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્ર નિવૃત SBI બેંક કર્મી લક્ષ્મણભાઈ કરમશીભાઈ ઝાલરીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત...

તાજા સમાચાર