મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના હસ્તે નાબાર્ડના પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન (પીએલપી)નું અનાવરણ કરાયું
મોરબી: ગત ગુરૂવારે જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને બેન્કર્સની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરએ નાબાર્ડના પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન (પીએલપી)નું અનાવરણ કર્યુ હતું.
વિવિધ પ્રાથમિકતા...
માઈન્ડ ટ્રેનર ડૉ. જિતેન્દ્ર અઢિયાનું પરાક્રમી પાટીદાર પુસ્તકનું વિશ્વઉમિયાધામ ખાતે વિમોચન
મોરબી: વિશ્વવિખ્યાત માઈન્ડ ટ્રેનર અને લાઈફ કોચ ડૉ. જિતેન્દ્ર અઢિયાનું નવું પુસ્તક “પરાક્રમી પાટીદારો”નું પૂર્વ ઉપમુખ્યમઁત્રી નીતિનભાઈ પટેલ અને પરમપૂજ્ય જીગ્નેશદાદાના વરદ્દ હસ્તે વિમોચન
જીવ-સટોસટના...
મોરબી નીવાસી મુકતાબેન પરમાનંદ રાચ્છનું દુઃખદ અવસાન
મોરબી: મોરબી નીવાસી મુકતાબેન પરમાનંદ રાચ્છ તે પરમાનંદભાઈ અમરશીભાઈ રાચ્છ (મીઠાવાળા)ના ધર્મ પત્ની તેમજ રાજેશભાઇ, દિપકભાઈ, કમલેશભાઈ અને હંસાબેન ભાવેશભાઈ બુધ્ધદેવનાં માતા તેમજ સ્વ....
મોરબીમાં ગુજરાત ગેસ કંપની પ્રેરિત તાલીમ વર્ગ અને શાળાની મુલાકાત લેતા ડીપીઈઓ
શિક્ષકોને સાંઈઠ જેટલા મોડેલ બનાવતા શીખવવા માટેનો તાલીમવર્ગ સંપન
તાલીમના અંતે દશ શાળાઓને વિજ્ઞાનકીટ અર્પણ કરાઈ.મોરબી.સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રવૃત્તિ શિક્ષણ મળી રહે,વિદ્યાર્થીઓ...
મોરબીમાં ફાયર સેફટી મુદ્દે156 બિલ્ડીંગોને આખરી નોટિસ ફટકારતુ ફાયર વિભાગ
સુવિધા ઉપલબ્ધ કરાવો નહિંતર નળ કનેકશન કાપી નાખી બિલ્ડિંગ સીલ કરવામાં આવશે
ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ PIL નં 118/2020 અન્વયે તારીખ 15/12/ 2020 તેમજ 25/...
મોરબીના પૂર્વ ધારાસભ્ય ગોકળદાસ પરમારની જન્મ જ્યંતી નિમિત્તે વિદ્યાર્થીઓને ફૂલસ્કેપનું વિતરણ
મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્પ દ્વારા જનસેવાના લોકસેવાના કાર્યો થતા રહે છે ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્ય સ્વ.ગોકળદાસ પરમારની 102 મી જન્મ જ્યંતી નિમિત્તે મોરબી તાલુકાની...
મોરબી: પાટીદાર નવરાત્રી મહોત્સવનાં આયોજકો ની અનોખી પહેલ
મોરબી માં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉતરાયણ માં દર વર્ષે ઘાયલ પક્ષીઓ ને સારવાર કરવા ના હેતુ થી ચાલતું "મને બચાવો" પક્ષી બચાવો અભિયાન...
વાંકાનેર વિસ્તાર બન્યો દિપડાઓનું ઘર : વાંકાનેર શહેર નજીકથી આજે વહેલી સવારે વધુ દિપડો પાંજરે પુરાયો
ગઈકાલે સવારે એક દિપડો પાંજરે પુરાયો બાદ આજે વહેલી સવારે વધુ એક દિપડો પાંજરે પુરાયો, ગઈકલે એક દિપડાનું અકસ્માતમાં મોત થયું'તું....
વાંકાનેર શહેર નજીક છેલ્લા...
મોરબીના ખારચીયા ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ જીંદગી ટુકાવી
મોરબી: મોરબી તાલુકાના ખારચીયા ગામે કાંતિભાઇ તરશીભાઈ વાઘેલાની વાડીએ ગળેફાંસો ખાઈ જતાં સગીરાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખારચીયા...
મોરબી: પંચાસર રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા
મોરબી: મોરબીના પંચાસર રોડ ગીતા ઓઈલ મીલના પાછળના ભાગે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી...