Sunday, September 29, 2024
- Advertisement -spot_img

મોરબી

નાની વાવડી ગામે કુમાર પ્રાથમિક શાળા ખાતે PI દ્વારા વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી તથા તુક્કલ વિશે માર્ગદર્શન અપાયું

મોરબી: મોરબીના નાની વાવડી ગામે કુમાર પ્રાથમિક શાળા ખાતે PI દ્વારા વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી તથા તુક્કલ વિશે માર્ગદર્શન અપાયું. આજે નાની વાવડી ગામ...

યુવા આર્મી ગ્રુપ દ્વારા અડધી રાત્રે નેગેટિવ બ્લડ ની જરૂરિયાત પુર્ણ કરાઈ

મોરબી : મોરબીના ના‌ વતની એવા સવજીભાઈ શેરસીયા મોરબી સત્યમ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલ જ્યા તેમને ઓપરેશન માટે થયને 'ઓ નેગેટિવ' બ્લડ ની‌...

મોરબી: ક્રિકેટ એસો.ની અન્ડર-14 ટીમની જામનગર રૂલર સામે 9 વિકેટથી ભવ્ય જીત

મોરબીની ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની અન્ડર-14 ટીમની જામનગર રૂલરની ક્રિકેટ ટીમ સામે 9 વિકેટથી ભવ્ય જીત થઈ છે. આ તકે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ કાંતિભાઈ...

મોરબીના સાપર ગામે પરણિતાએ ઝેરી દવા ગટગટાવી

મોરબી: મોરબીના સાપર ગામની સીમમાં આવેલ ગ્રીન્તોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈ પણ દવા પી જતા પરણીતાનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી...

મોરબીમાં ગળેફાંસો ખાઈ પરણિતાનો આપઘાત

મોરબી: મોરબીના ભડીયાદ રોડ હરીઓમ સોસાયટીમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ પરણિતાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ વનિતાબેન જીતેન્દ્રભાઇ વિરાણી ઉ.વ.૩૫ રહે.ભડીયાદ...

હળવદના ઢવાણ ગામે કેનાલના પાણી બાબતે પ્રૌઢને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબી: હળવદ તાલુકાના ઢવાણ ગામે માઈનોર કેનાલનું પાણી ન આવવા દેતા પ્રૌઢને ત્રણ શખ્સોએ માર માર્યો હોવાની ભોગ બનનાર પ્રૌઢે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ...

વ્યાજખોરોના ત્રાસમાંથી જાહેર જનતાને મુક્ત કરાવવા માટે મોરબી જીલ્લા પોલીસ દ્વારા “જનસંપર્ક” સભાનુ આયોજન 

મોરબી: સામાન્ય નાગરીકોને વ્યાજખોરોની ચુંગલમાથી મુક્તિ અપાવવા તેમજ નાણા ધીરધાર કાયદાથી માહીતગાર કરવા લોક જાગૃતિ માટે તથા પોલીસ અને પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો હેતુ...

માળીયાના સરવડ ગામે સાત મકાનના તાળા તોડી રૂપીયા 1.47 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરી ગયેલ મુદામાલ સાથે બે ઈસમોને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી...

મોરબી: માળીયા તાલુકાના સરવડ ગામે રાત્રીના સાત મકાનના તાળા તોડી રૂપીયા ૧,૪૭,૦૦૦/- ની ઘરફોડ ચોરી થયેલ જેનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ચોરી...

મોરબી જિલ્લામા 1962ની ટીમ કરૂણા અભિયાન સતત ખડે પગે રહશે 

મોરબી: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 થી 20 જાન્યુઆરીમા પતંગથી ઘાયેલ થયેલ પક્ષીઓનો જીવ બચવા માટે કરૂણા અભિયાન ચાલે...

હળવદ ખાતે 13 જાન્યુઆરીના રોજ આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળાનું આયોજન કરાશે

આયુર્વેદ સાથે જોડાઈએ અને જીવનને આરોગ્યપ્રદ તેમજ સુખમય બનાવીએ મોરબી: આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને તથા હળવદ- ધ્રાગંધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની...

તાજા સમાચાર