Monday, April 21, 2025
- Advertisement -spot_img

મોરબી

સીલીકોસીસ પીડીત સંઘ મોરબીના સભ્યોએ પડતર માંગણીને લઈને કલેકટરને રજુઆત કરી

મોરબી: 07/01/2025ના રોજ સંઘે નીચે મુજબની માંગણી રજુ કરી હતી. તે પૈકી ઓકસીજન કોંસ્ટ્રેટરની વ્યવસ્થા કલેક્ટરની દખલને કારણે થઇ શકી. વળતર દાવા માટે મફત...

ઉદ્યોગનગરી મોરબીની ભૂમિ પર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું….

મોરબી જિલ્લાના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમૂહુર્ત પ્રસંગે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું મોરબી હેલિપેડ ખાતે સ્થાનિક પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં...

તાનાશાહી : મુખ્યમંત્રી મોરબી પહોંચે તે પહેલા કોંગ્રેસ આગેવાનોને કરાયા નજર કેદ 

આજે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત માટે મુખ્યમંત્રી મોરબી પધારી રહ્યા છે તે પહેલાં ભાજપ ડરી ગઈ છે અને લોક પ્રશ્નો માટે મુખ્યમંત્રીને મળવા જાય તે...

માળીયાના લવણપુર ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત 

માળીયા મીયાણા તાલુકાના લવણપુર ગામે રહેતા યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ માળીયા (મીં) તાલુકાના લવણપુર ગામે રહેતા...

મોરબીમાં કૌટુંબિક ભાઈ સાથે થયેલ અદાવતનો ખાર રાખી યુવક પર પાંચ શખ્સોનો છરી વડે હુમલો

મોરબીના પંચાસર રોડ પર ન્યુ જનક સોસાયટીના નાકા પાસે રહેતા યુવકના કૌટુંબિક ભાઈને આરોપીઓ સાથે અગાઉ થયેલ અદાવતનો ખાર રાખી યુવકને જબરદસ્તી બાઇકમાં બેસાડી...

મોરબીના જેપુર નજીક સર્જાયેલ ત્રિપલ અકસ્માતમા એસટી ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી નવલખી રોડ પર આવેલ જેપુર ગામ અને ત્રિમંદિર વચ્ચે બ્રાહ્મપુરી સોસાયટી સામે રોડ ઉપર એસટી બસ, કેરીયર બસ અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત...

આરોગ્ય વિભાગ દ્વારા હળવદના નવા ટીકર ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબી DDO જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી હળવદ, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક...

મોરબી મહાપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશકર્તા અને ગંદકી કરતા અનેક દંડાયા

મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલ મરબી શહેરમાં ગંદકી ફેલાવતા આસામીઓ અને પ્રતિબંધીત પ્લાસ્ટિકના વપરાશકર્તા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અનુસંધાને મોરબી મહાનગરપાલિકાની સોલિડ...

મોરબી મહાપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખાએ 254 પશુ પકડી ગૌશાળામાં મુક્યા 

મોરબી શહેરમાં પશુઓની રંજાડ રહેતા અનેક વખત લોકોએ મહાનગરપાલિકા ને રજુઆત કરી હતી ત્યારે મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખાએ શહેરમાંથી 19 દિવસમાં ૨૫૪...

મોરબી ગાયત્રી પ્રેરણા મંદિર ખાતે અટલ સ્વાન્તઃ સુખાય યોજના” અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

અટલ સ્વાન્તઃ સુખાય યોજના” અંતર્ગત ગર્ભ સંસ્કાર એટેલે આવનાર બાળકના ગુણોને પાયામાંથી શીખ આપવી આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે. તેમાનો એક...

તાજા સમાચાર