Monday, April 21, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના સાપર ગામની સીમમાંથી યુવકની લાશ મળી

મોરબીના સાપર ગામની સીમ પાવળીયારી પાસે મેગાટ્રોન સિરામિક કારખાના પાછળ પાણી ભરેલ ખાડામાંથી યુવાનની લાશ મળી આવી છે. મળતી માહિતી મુજબ મુળ ગાંધીનગરના વતની અને...

મોરબીમાં દિકરાએ અલગ રહેવા જવાની ના પાડતા માતાએ ઝેરી ટીકડા ખાય કર્યો આપઘાત

મોરબીના શનાળા રોડ પર ચિત્રકુટ સોસાયટીમાં રહેતા પ્રૌઢ મહિલાને તેના દિકરાએ અલગ રહેવા જવાની ના પાડતા મનમાં લાગી આવતા ઘઉંમા નાખવાના ટીકડા ખાઇ જતા...

હળવદના જુના અમરાપર ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત 

હળવદ તાલુકાના જુના અમરાપર ગામ પાસે આવેલ ભારત પેટ્રોલિપંપ સામે રોગ ઉપર બાઈક સાથે બાઈક અથડાતાં એકનું મોત નિપજ્યું હતું તથા સાહેદને ઇજા પહોંચી...

મોરબીમાંથી ખોવાયેલ 23 મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત કરતી મોરબી પોલીસ 

મોરબી: "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR" પોર્ટલના ઉપયોગથી મોરબીમાંથી આશરે ૩,૪૦,૪૮૬/- ની કિમતના ૨૩ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને મોરબી જીલ્લા પોલીસે...

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સીલીકોસીસ રોગની અદ્યતન સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ

મોરબીમાં જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) ખાતે ફેફસાના રોગો તથા પલ્મોનરી ટ્યુબરક્યુલોસીસ અને સીલીકોસીસ રોગની અદ્યતન સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર ઓપીડી,...

મોરબીમાં બેલા પાસે મળેલી અજાણી લાશની ઓળખ મેળવવા તજવીજ શરૂ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર મરણ જનાર અજાણ્યો પુરૂષ ઉવ-૩૦ થી ૩૫ વાળો તા-૧૭/૦૩/૨૦૨૫ ના રોજ મોરબી તાલુકાના બેલા ગામ પાસે ખોખરા...

મોરબી: ફ્રેન્ચાઇઝ આપવાના બહાને નાગરીકો સાથે ફ્રોડ કરનાર આંતર રાજ્ય ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો

મોરબી: કુલ ૯૦ જેટલી વેબસાઈટ બનાવી સામાન્ય નાગરિકોને વિવિધ ફ્રેન્ચાઇઝ આપવાના બહાને ફ્રોડ કરનાર આંતર રાજ્ય ગેંગના મુખ્ય સુત્રધારને મોરબી સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને...

મોરબીના જુના નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું 

મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સતા ઈસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ...

યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી પડાઈ

મોરબી : યુવા શક્તિ ફાઉન્ડેશન કે જે મોરબી જિલ્લાના તમામ હોસ્પિટલ માં સારવાર અર્થે આવતા દર્દીઓની કોઈ પણ સમયે કોઈ પણ બ્લડ ની હેન્ડ...

મોરબી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળની જનરલ બોર્ડ મિટિંગ તા. 29 માર્ચે યોજાશે

મોરબી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળની જનરલ બોર્ડ મિટિંગ આગામી ૨૯ માર્ચ, ૨૦૨૫ના રોજ સાંજે ૫ વાગ્યે યોજાનાર છે. મંડળના તમામ આજીવન સભ્યો માટે આ મિટિંગ...

તાજા સમાચાર