“હારશે કોરોના, જીતશે ગુજરાત” જસદણમાં 100 બેડ ની સુવિધા ધરાવતાં કોવિડ કેર સેન્ટર નો શુભારંભ.
જસદણ જિલ્લાના નાગરિકોને કોરોના મહામારી સામે ઉચ્ચત્તમ સ્વાસ્થ્ય સુવિધા મળી રહે તે હેતુથી બનાવવામાં આવેલા 100 બેડ ની સુવિધા ધરાવતાં કોવિડ કેર સેન્ટર નો...
અમદાવાદમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ બનશે, કેન્દ્ર 25 ડોકટરો અને 75 પેરામેડિકલ સ્ટાફને મોકલશે.
ગુજરાતમાં વધી રહેલા કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રાલયે ડીઆરડીઓ દ્વારા અમદાવાદમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર 25 ડોકટરો અને 75...
કોરોના કાળ વચ્ચે પોલિટિક્સ ટુરિઝમ, માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સનું ભૂલ્યા ભાન !
મંદિર માટે લડ્યા કે મસ્જિદ માટે લડ્યા સવાલ એ નથી કદાચ આજે હોસ્પિટલ માટે લડ્યા હોત તો પણ પરિસ્થિતિ આજ જેસે થે જ રહે...
જામનગરની સરકારી હોસ્પિટલ હાઉસફુલ ,દર્દીઓને દાખલ કરવા ક્યાં તે અંગે તંત્ર અવઢવમાં,૧૪૫૦ બેડમાંથી માત્ર ૯ બેડ ખાલી !
જામનગર માં દિન પ્રતિદિન કોરોના વાયરસ વકરી રહ્યો છે તો બીજી તરફ હોસ્પિટલ માં ખાટલા ખૂટી પડે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે. હજી...
રાજકોટમાં કોરોનાથી મોતનું તાંડવ યથાવત,24 કલાકમાં 59 દર્દીના મોત !
રાજકોટ જિલ્લાના 9 તાલુકામાં ફરજ બજાવતા કુલ 27 તલાટીઓ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 10 દિવસમાં 27 તલાટી કોરોના સંક્રમિત થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં...
કોવિડ-19 દર્દીઓ માટે રાહતના સમાચાર,લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ લાયન્સ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોંચ કર્યું
અમદાવાદ શહેરમાં કોવિડ-19 કેસોની સંખ્યામાં સતત વધારાને ધ્યાનમાં લેતાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોંચ કરવાની જાહેરાત કરી છે. શહેરની હોસ્પિટલોમાં બેડની...
જામનગરમાં કોરોના બેકાબુ, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૧૨ કેસ નોંધાયા !
જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે, અને કોરોના નુ ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. અને છેલ્લા ૭ દિવસ થી...
ઉપલેટામાં વધતા કોરોના કેસને પગલે સ્વૈચ્છિક બંધના નિર્ણયમાં ઉપલેટા શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો.
જે રીતે કોરોના પોઝિટિવ કેસો અને મોતના આંકડાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વ્યાપારી મંડળ દ્વારા સ્વૈચ્છિક બંધ પાળવાનો...
અમદાવાદની શાળામાં ભયાનક આગ લાગી,પાંચ બાળકોને સુરક્ષીત બહાર કાઢ્યા !
શુક્રવારે સવારે ગુજરાતના અમદાવાદના ક્રિષ્ના નગર વિસ્તારમાં આવેલી એક શાળામાં ભીષણ આગ લાગી હતી. આગમાં ફસાયેલા પાંચેય બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. પહેલા...
Gujarat Vidhya Sahayak Recruitment 2021: વિદ્યા સહાયકની 600 જગ્યાઓ માટે ભરતી, 19 એપ્રિલ સુધીમાં અરજી કરો !
જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી આયોગ (ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ...