Friday, September 20, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજાયો

હંસરાજ ભાઈ કૈલા, મહેશભાઈ ઠાકર, મગનભાઈ રાઠોડ, રમેશભાઈ સાદરીયા, નિમેષભાઈ અંતાણી, દીલીપભાઈ સાદરીયા, ભરતભાઈ પંડ્યા, અશોકભાઈ મહેતા સહીત ના અગ્રણીઓ દ્વારા સેવા કાર્ય મા...

મોરબી જિલ્લા “આપ” યુવા મોરચામાં વિવિધ હોદ્દેદારો ને જવાબદારી સોંપવામાં આવી

મોરબી  “આપ” દ્વારા વિવિધ હોદ્દેદારો ને જવાબદારી સોંપવામાં આવી આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી અજીતભાઈ લોખીલ,મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર...

રોટરી/લાયોનેશ ક્લબ દ્વારા રણ કાંઠાની ૪ સ્કૂલોમાં ઠંડા પાણી માટે કુલર અને શુદ્ધ પાણી માટે ફિલ્ટર લગાવવામાં આવ્યા.

હળવદ તાલુકાની માનગઢ, નવી જોગડ, જુના માલણીયાદ, બુટવડાની સરકારી પ્રાથમિક શાળાઓના એક હજારથી વધુ બાળકોને રણ કાંઠાની અસહ્ય ગરમીમાં ઠંડુ અને શુદ્ધ પાણી મળી...

પડકારો નો સામનો કરીને પોતાની ઓળખ સ્થાપિત કરતો મનોદિવ્યાંગ બાળક

જયપુર(રાજસ્થાન) માં તા.27 માર્ચ ના RAC CLUB માં દિવ્યાંગ જનો માટે જાગૃતતા અધિવેશન તેમજ પ્રતિભા શાળી દિવ્યાંગો માટે એવોર્ડ નો કાર્યક્રમ હતો. મોરબી થી...

ખેલ મહાકુંભ કબડ્ડીમાં તાલુકામાં પ્રથમ નંબર મેળવી મયુરનગરની ઉ.મા. શાળાએ ડંકો વગાડ્યો

તાજેતરમાં ખેલ મહાકુંભ અંતર્ગત હળવદ તાલુકાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ ગઈ. જેમાં મયુરનગર ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની બહેનોની ટીમે પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે...

હળવદમાં એકમાત્ર નાલંદા વિદ્યાલય માં ધોરણ ૧૨ આટૅસ ની પરીક્ષા નો પ્રારંભ

નાલંદા વિદ્યાલયમાં માત્ર બે બ્લોક માં 50 વિદ્યાર્થીઓ ઇતિહાસ નુ પેપરનો શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત જડબેસલાક બંદોબસ્ત વચ્ચે આજથી ધોરણ ૧૨ આટૅસ ની પરીક્ષાનો પ્રારંભ હળવદમાં...

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨/૨૩ RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ

30 માર્ચ થી ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી શરૂ થશે મોરબી જિલ્લાની 185 ખાનગી શાળામાં1368 જગ્યા મંજૂર કરવામાં આવેલ છે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ રાજ્યની ખાનગી...

હળવદમાં બાલાજી વેફર ના ગોડાઉન પાસે થી ભરેલી ગાડી લઈ તસ્કરો ફરાર

હળવદ માં શિવ બંગલોઝ નજીક બાલાજી વેફર નું ગોડાઉન આવેલ છે ત્યારે બાલાજી વેફર ની ભરેલ ગાડી સવારે રૂટ માં જવાનું હોવાથી તૈયાર રાખેલ...

વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા સિનિયર સીટીઝનો માટે ધુન ભજન અને ભોજન નું આયોજન

મોરબી : મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા સમયાંતરે ધુન ભજન કિર્તન નાં આયોજન કરવામાં આવે છે ત્યારે ધૂન-ભજન અને ભોજન કાર્યક્રમનું એક સુંદર આયોજન...

અગરિયાઓ ના વિવિધ પ્રશ્નોને લઇ ને કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરવામાં આવી

હળવદ : હળવદ – ધ્રાંગધ્રા પંથકમાં મીઠું પકવતા અગરિયાઓ નાં વિવિધ પ્રશ્ર્નો નેં લઇ ને ઠાકોર સમાજના આગેવાન પપ્પુભાઈ ઠાકોર સહિતના અગ્રણીઓ દ્વારા કેન્દ્રીય...

તાજા સમાચાર