Friday, September 20, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં ધમધમતી ડુપ્લિકેટ ઓઇલ બનાવતી ફેક્ટરી પર એલસીબી ના દરોડા ૨૫.૫૦૯૯૫ ની કિંમત નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે

મોરબી માં લાતી પ્લોટ માં ડુપ્લીકેટ ઓઈલ બનાવતી ફેક્ટરી પર એલસીબી એ દરોડો પાડયો ૨૫.૫૦ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ઓછા...

જયસુખભાઇ પટેલ અને મોહનભાઈ કુંડારીયાએ નિતીનભાઇ ગડકરી સાથે મુલાકાત કરી

અજંતા- ઓરેવા ગ્રુપના એમડી અને પાટીદાર અગ્રણી જયશુખભાઈની દિલ્હી ખાતે રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિનભાઈ ગડકરી સાથે શુભેચ્છા મુલાકાત થઇ હતી. આ મુલાકાત દરમિયાન...

મોરબી શહેરમાં આવતીકાલે બાળકો માટે વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાશે.

આયુર્વેદિક જીવનશૈલી દ્વારા દર મહિને પુષ્પનક્ષત્ર પર બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા, શારીરિક તથા માનસિક વિકાસમાં વૃદ્ધિ કરવા, રોગો સામે લડવા માટે ત્રણ હજાર વર્ષ...

માળીયા તાલુકા ના નવલખી ગામે માતાજી નો માંડવો યોજાશે

દેશ ભર માં ચૈત્રી નવરાત્રી મહોત્સવ ઉજવાય રહ્યો છે અને માતાજી નાં ભક્તો માંની પુજા અર્ચના અને આરાધના કરી માંના ગુણલા ગાય રહ્યા છે...

પેપરલીક કૌભાંડ ઉજાગર કરનાર યુવરાજસિંહના સમર્થનમાં NSUI-કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉતર્યા

મોરબી : વિધાથી નેતા યુવરાજસિંહ દ્વારા થોડા દિવસ પહેલા પેપરલીક કૌભાંડ બહાર લાવતા અને સરકાર સામે અવાજ ઉઠાવતા સરકારને અનેક પરીક્ષાઓં રદ્ કરવાની ફરજ...

મોરબીનાં મહેન્દ્રનગર ગામે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન

સમસ્ત હિન્દુ સમાજ નાં આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ નો જન્મ ચૈત્ર માસ ની શુકલ પક્ષ નવમીનાં દિવસે થયો હતો એટલે પુરા ભારત વર્ષમાં...

ટંકારામાં શ્રી રામ નવમી નીમીત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવશે

ટંકારા : સમસ્ત હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામની જન્મ જયંતિ નિમિત્તે આખા ભારતવર્ષમાં ભવ્ય ઉજવણી સાથે અનેક કાર્યક્રમો ભજન કીર્તન કરવામાં આવતા હોય છે...

માળીયામાં વરલી જુગાર રમાડતા એક ની ધરપકડ

માળીયામાં વવાણીયા મીયાણાવાસ ચોક પાસે એક આધેડ શખ્સ જાહેરમાં વર્લી જુગાર રમતો હોવાની બાતમી આધારે પોલીસે તેને ઝડપી લીધા છે. પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના વવાણીયા...

મોરબીમાં બાઈક પાર્ક કરવા બાબતે મહિલા પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો

મોરબી શહેરમાં મારામારી અને નાના મોટા ઝઘડાઓ નાં કિસ્સા ઓં વારે ઘડીએ સામે આવતા હોય છે ત્યારે દલવાડી સર્કલ નજીક આવેલી ઉમા રેસીડેન્સીમાં બાઇક...

યુવરાજસિંહ પર કરેલા ખોટા કેસો પરત ખેંચી તુરંત જેલ મુક્ત કરોની માંગણી સાથે “આપ” પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર આપ્યુ

લાખો વિધ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડાં કરતી આ ભાજપ સરકાર ના પેપર કાંડ ને ઉજાગર કરતા વિધ્યાર્થી નેતા યુવરાજસિંહજી વિરુદ્ધ ખોટાં કેસમાં જેલમાં પૂરી...

તાજા સમાચાર