વનાળિયા ગામે વર્ષો જૂની પાણીની લાઈન અવાર નવાર લીકેજ થતાં લોકો બોરનું પાણી પીવા મજબુર બન્યા
લોકો બોરનું પાણી પીવા મજબુર ઉનાળાનાં પ્રારંભે જ પીવાનાં પાણીની અછતને પગલે લોકો મુશ્કેલ પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે
મોરબી તાલુકાના...
મોરબી સિરામિક ફેક્ટરીમાંથી બાળમજૂરી બાબતે 4 લોકો સામે ફરીયાદ નોંધાય
મોરબીના ઉચી માંડલ ગામ પાસે આવેલ રામેશ્વર ગ્રેનેટોમાં મંગળવારે અમદાવાદના એનજીઓ તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિક એક્શન ફોર્સની ટીમે દરોડો પાડ્યો હતો અને બાળ મજૂરોને...
જીવ ના જોખમે અભ્યાસ કરતા ઈશનપુર પ્રાથમિક શાળા ના છાત્રો
રૂમ ની જર્જરિત દીવાલ મા તિરાડ પડી ગઈ હોવાથી દીવાલ તૂટી પડે એ પહેલા નવી બનાવવા ની આમ આદમી પાર્ટી ની માંગ
આજે આમ આદમી...
મોરબીમાં વર્ષ 2017 માં થયેલ હત્યા કેસમાં ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો ત્રણનેઆજીવન કેદ એક નિર્દોષ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એક યુવાનને ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ બાબતનો કેસ આજ રોજ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન કોર્ટ...
મોરબીમાં રામકૃષ્ણ રક્ષક મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
સાંજે 5:00કલાકે મારુતિ મહિલા મંડળ દ્વારા ધુન ભજન નો ક્રાયકમ
મોરબી : મોરબીમાં રામકૃષ્ણ રક્ષક મંદિર,રામકૃષ્ણ નગરને 28 વર્ષ પૂર્ણ થતા તેના ભાગરૂપે હનુમાન જયંતી...
મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ નાપ્રમુખ જયંતીભાઈ જે પટેલ દ્વારા ગામ પાવડિયારી મુકામે માં પાવડીઆરી મેલડી માતાજી નો હરખ નો નવરંગા માંડવો
તા.૧૨/૪/૨૨ ને મંગળવાર ના રોજ યોજાયો જેમાં મોરબી શહેરી તેમજ જીલ્લા માંથી બહોળી સંખ્યા માં માતાજી ના ભૂવા અને ભક્તોજનો અને આગેવાનો એ હાજર...
મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ ની માંગણી સાથે આપે આપ્યું કલેક્ટરને આવેદન
ઠરાવ અંગે ફેરવિચારણા કરવા નહીં આવે તો રસ્તા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી
મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ રદ્દ કરી તાપીને ફાળવી દેવાતા અન્ય રાજકીય પક્ષો...
મોરબી જિલ્લા ને હળ હળ તો અન્યાય સરકારી મેડિકલ કોલેજને અન્ય ઉદ્યોગપતિઓ ને ફાળવી દેવા નું ષડયંત્ર : રમેશ ભાઈ રબારી
મોરબી જિલ્લા ની પ્રજા ની સુખાકારી અને નવરચિત જિલ્લા ને આરોગ્ય ક્ષેત્રે વઘુ સારી સુવિઘા અને સ્વાલંબી બનાવવા ના માટે ભારત સરકાર ની સેન્ટ્રલી...
આનંદો હવે મોરબી વાંકાનેર ની ડેમુ ટ્રેન ની ટ્રીપ માં વધારો કરાયો
મોરબી વાંકાનેર વચ્ચે નિયમિત દોડતી ડેમુ ટ્રેન કોરોનાની મહામારી ના પગલે લાગેલા લોકડાઉન નાં કારણે બંધ કરવામાં આવેલ ત્યારબાદ અલગ અલગ રૂટની ટ્રેન શરુ...
કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રાહત દરે પાણી ની કુંડીઓનું વિતરણ કરવામાં આવશે
મોરબી: મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર અબોલ જીવો માટે કામ કરતી સંસ્થા છે જે અબોલ જીવો માટે સમયાંતરે તેમની કામગીરી ચાલુ જ હોય છે ત્યારે...