Saturday, September 21, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મહેન્દ્રનગરના માજી સરપંચની પુણ્યતિથિ નિમિતે સત્સંગ સંધ્યા તથા રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના માજી સરપંચ અને સેવાકીય કાર્યો તેમજ ગામના વિકાસકાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્વ. અશ્વિનભાઈ બોપલીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે બોપલીયા પરિવાર...

AAP-BTPની ગઠબંધનની જાહેરાત,પહેલી મેએ કેજરીવાલ આવશે ગુજરાત

ગુજરાતના સ્થાપના દિવસ પહેલી મેના દિવસે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. AAP અને BTP પાર્ટી એક થશે. આ દિવસે છોટુ વસાવા અને અરવિંદ કેજરીવાલ ભરૂચના...

જૂની પેન્શન યોજના ફરી શરુ કરવા અને શિક્ષકોને ન્યાય આપવા માંગ

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોશિયેશનનાં જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં સરકારી નોકરી કરતા શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ...

મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિશ્વ મેલેરીયા દીવસની ઉજવણી

મોરબી : દર વર્ષે તારીખ 25 એપ્રીલના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ મેલેરીયા દીવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય તેમના ભાગરૂપે મોરબી જીલ્લા પંચાયતનાં તમામ...

મોરબી વાંકાનેર ડેમુ ટ્રેનની ટ્રીપમાં કરાયો વધારો

કોરોના મહામારી બાદ ધીમે ધીમે મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનની ટ્રેનની ટ્રીપમાં વધારો કરવામાં આવી રહ્યો છે. અગાઉ બપોરની ટ્રેનની ટ્રીપમાં વધારો થયા બાદ અગામી...

મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરાયું

મોરબીની શ્રી એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં પક્ષીપ્રેમ જાગે અને પક્ષીઓને પણ આશ્રય મળે તે માટે હાઈસ્કૂલમાં...

હળવદ તાલુકાનાં અજિતગઢના બોડાનાં રણમાં અગરિયા પરિવારોને તંત્રને વાંકે તરસ્યા રહેવાનો વારો !!

રાજ્યમાં સૌથી વધુ નર્મદાનું પાણી હળવદ તાલુકાને છતાં પણ અહીંના અગરિયા પરિવારો ને દશ દિવસે એક વખત પીવાનું પાણી મળે છે. હળવદ નજીક આવેલા કચ્છ...

હળવદ ખાતે ભાજપ આગેવાનના જન્મદિવસ નિમિતે હૃદયની તપાસનો નિઃશુલ્ક કેમ્પ યોજાશે

હળવદ : હળવદ ખાતે સેવાભાવી અને સમાજસેવી યુવાન તેમજ ભાજપ અગ્રણી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી ગુરુવારે હૃદયની તપાસના નિ:શુલ્ક...

મોરબીના સરસ્વતી શીશુમંદિર ખાતે પૂર્વ છાત્ર સંમેલન યોજાયું

મોરબીના સરસ્વતી શીશુમંદિરમાંથી ભણીને ગયેલા વિદ્યાર્થીઓનું સંમેલન ગત તા. 23 એપ્રિલના રોજ યોજાયું હતું જે કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માતાના પૂજન અને વંદન દ્વારા કરવામાં...

માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઘનશ્યામપુર ની વિદ્યાર્થીનીઓનો હળવદ તાલુકામાં દબદબો

હળવદની ઘનશ્યામપુર ગામની સરકારી માધ્યમિક શાળાની કુલ ત્રણ વિદ્યાર્થીનીઓ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માં હળવદ તાલુકામાં દ્વિતીય ,તૃતીય અને છઠ્ઠો નંબર મેળવી શિષ્યવૃત્તિ માટે પસંદગી...

તાજા સમાચાર