Saturday, September 21, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં વિ.સી.હાઈસ્કુલ ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાશે

મોરબી : રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૦૫/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ધી.વી.સી ટેકનીકલ હાઇસ્કૂલ, મીટીંગ હોલ, વી.સી.ફાટક...

માળિયા (મી) નાં બગસરા ગામે વિજ પોલ અકસ્માત સર્જે તે પહેલાં બદલવાની રજૂઆત કરાઈ

માળિયા મી નાં બગસરા ગામે પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા વિજ પોલ અકસ્માત સર્જે તેવી સ્થિતિ માં હોય ગામનાં સરપંચ શ્રી ગૌરી બેન નાગજીભાઈ પીપળીયા...

રોટરી ક્લબ હળવદ અને રોટરી ક્લબ રાધનપુરના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક શ્રવણ યંત્ર વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

રોટરી ક્લબ હળવદ અને રોટરી ક્લબ રાધનપુરના સંયુક્ત ઉપક્રમે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, અમદાવાદના સૌજન્યથી કાનની બહેરાશવાળા લોકો માટે શિશુમંદિર રાધનપુર ખાતે નિ:શુલ્ક...

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અબોલ જીવો માટે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી

ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અબોલ જીવોના લાભાર્થે અનેરો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો જેમાં મુસ્ફાન વેલ્ફેર સોસાયટી દ્વારા...

મોરબી લાલપર ગામે આગની દુર્ઘટનામાં બે વાછરડા અને એક ગાય ને 1962પશુ હેલ્પલાઇન ટીમે બચાવ્યા

મોરબી : મોરબી પંથકમાં તાજેતરમાં આગ ગામે આગ નોદુર્ઘટનાનાં બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મોરબી નજીક આવેલા લાલપર ગામમાં આગની દુર્ઘટનામાં...

મોરબી જલારામ મંદિર ખાતે શુક્રવારે રામ નામ કે હીરે મોતી ફેઈમ અશોકભાઈ ભાયાણી ની ભજન સંધ્યા યોજાશે

સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ) ના સહયોગથી ભજન સંધ્યા નુ અનેરુ આયોજન મોરબી જલારામ મંદિર ખાતે શ્રી જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા પ.પૂ....

હળવદની એક એવી પ્રા. શાળા જ્યાં ઉનાળામાં શાહી ઠાઠથી ઔષધીયુક્ત સ્નાન કરતા બાળકો

અભ્યાસમાં અવ્વલ એવી મોડેલ મેરૂપર સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા નવતર પહેલ. વર્ષો પહેલા રાજાશાહી વખત માં રાજા પોતાના મહેલ માં ઉનાળાના સમયમાં ખાસ ફૂલો...

અનોખી પહેલ : મોરબીની કેસરી ઈવેન્ટ દ્વારા તમામ નફો સેવાભાવી સંસ્થામાં વપરાશે

મોરબી : ક્રાંતિકારી વિચારોને વરેલી મોરબીની ક્રાંતિકારી સેના અને પશુ પક્ષીઓની સેવા માટે હરહંમેશ ખડેપગે રહેતા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યો દ્વારા એક અનોખી અને...

કુવા કંકાવટી ખાતે મહાશક્તિ કીર્તિ દીને રાજ પરિવારની ઉપસ્થિતિમાં શ્રીશક્તિ-સતી પૂજન કરવામાં આવ્યું હતું.

ઇ.સ.૧૪૮૬ ને ચૈત્ર વદ અગિયારના રોજ કુવા કંકાવટી ખાતે ૨૨માં જલેશ્વર શ્રીરાજ વાઘોજી અને મહંમદ બેગડા વચ્ચેના ૩જી વખતના યુદ્ધમાં ધ્વજ પડી જવા જેવી...

માળીયાના બગસરાથી ભાવપર રોડનું રીપેરીંગ અને પેચવર્ક કરવા રજૂઆત

માળીયા : માળીયા મીંયાણા તાલુકાના ભાવપરથી બગસરા ગામે આવવા માટેના રોડનું રીપેરીંગ તથા પેચવર્ક કરવા બગસરા ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન નાગજીભાઈ પીપળીયા દ્વારા માર્ગ...

તાજા સમાચાર