Saturday, September 21, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીનાં માળિયા (મી) થી સુપોષણ અભીયાન નો પ્રારંભ કરાવતા બ્રિજેશ મેરજા

ગરીબ પરિવાર ના બાળકો કુપોષણ મુક્ત થાય અને તેમને પોષણ મળે તેવાં ઉમદા હેતુ થી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના છેવાડાના વિસ્તારના બાળકોને પણ કુપોષણ...

વાવડી રોડ પર આવેલ રામ પાર્કમાં નવો રોડ બનાવવાની માંગ સાથે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી

મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ રામ પાર્ક શેરી નં ૦૧ નાં રોડ ની હાલત ખરાબ હોય રોડ પર ગાબડા પડતા બિસ્માર હાલતમાં છે...

મોરબીમાં સીનીયર સીટીઝન કાઉન્સીલની મીટીંગ યોજાશે

મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયીજન કરવામાં આવે છે. જેમાં આગામી સોમવારે સીનીયર સીટીઝન કાઉન્સીલની મીટીંગ યોજાશે. આ અંગે વરિષ્ઠ નાગરિક મંડળના...

મોરબી આમ આદમી પાર્ટીમાં શહેર ઉપ પ્રમુખ તરીકે અરવિંદભાઈ ગઢવીની નીમણુંક કરાઈ

ગુજરાત માં આમ આદમી પાર્ટી ધીમે ધીમે પોતાનું સંગઠન મજબૂત બનાવવા આગળ વધી રહી છે અને સામાજિક આગેવાનોને પાર્ટી સાથે જોડવા પ્રયાસ કરવામાં આવતા...

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

શિક્ષકો માં રહેલી એકતા સહકાર અને ખેલદિલી ની ભાવના ઉજાગર કરવાનાં ઉમદા હેતુ થીં મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જીલ્લાના શિક્ષકો માટે ડે...

હળવદ તાલુકાના મેરુપર ગામના પાટિયા નજીક બાઇક અથડાતા બાઈક ચાલકનુ મોત એક ગંભીર

હળવદ મોરબી હાઈવે રોડ નજીક આવેલ મેરુપર ગામના પાટિયા પાસે મંગળવારે રાત્રે કાર અને બાઈક નું અકસ્માત થતા બાઈકચાલક નો ૫૦ વર્ષનઘટનાસ્થળે જ કમકમાટીભર્યું...

મોરબીમાં આવતા રવિવારે તારીખ 1 મે ના રોજ મોરબીનું એક માત્ર રાહત દરે પેટ ક્લિનિકનું ઉદ્દઘાટન કરવામાં આવશે

મોરબી માં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબી નાં જીવદયા પ્રેમીઓ માટે પોતાના ઘરે રાખવા માં આવતા પાલતુ પશુ પક્ષીઓ ને રાહતદરે થી સારવાર મળી...

શ્રીમદ્ ભાગવત સપ્તાહ અંતર્ગત જલારામ મંદિરમાં નારીરત્નોને સન્માનિત કરાયા

મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓની સુપુત્રી જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા (ઉપપ્રમુખ-મોરબી જીલ્લા પંચાયત) તથા શ્વેતાબેન ઠક્કર (સદસ્ય-પાટડી નગરપાલીકા), વાંકાનેર નગરપાલીકા પ્રમુખ- જયશ્રી બેન સેજપાલ, પૂર્વ...

રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ઢોર અને જાનવર માટે પાણી પીવા માટે સિમેન્ટના અવાડા નિઃશુલ્ક આપવામાં આવશે

હળવદ શહેરમાં રેઢિયાર અને બિનવારસી રખડતા ઢોરની સંખ્યા ખુબજ પ્રમાણમાં છે. ગામ ની બહાર કે વગડામાં તળાવ નદી નાળા કે અવાળા માં ઢોર ને પીવા...

મોરબી ખાતે નિર્માણાધીન BAPS સ્વામિનારાયણ મંદિરનો પ્રથમ સ્તંભપૂજન મહોત્સવ યોજાયો

વરિષ્ઠ સદગુરુવર્ય સંત પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા સૌરાષ્ટ્રભરના વડીલ સંતોની પ્રેરક ઉપસ્થિતિ ભારતીય સંસ્કૃતિના રક્ષક, પોષક અને સંવર્ધક વિશ્વવંદનીય પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ અને પ્રગટ...

તાજા સમાચાર