Tuesday, September 24, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી રણછોડનગર ખાતે સાંઈ મંદિરનાં 16માં પાટોત્સવમાં સનમાન કાર્યક્રમ યોજાયો

નવલખી રોડ પર આવેલા રણછોડનગર સોસાયટીમાં આવેલા ત્રીમંદીર જેવાકે શ્રીસાઈ બાબા, શ્રીહનુમાનજી, તથા શિવજી મંદિરની પવિત્ર જગ્યામાં શ્રી સાઈ બાબા મંદીરનો 16મો પાટોત્સવ ઉજવાયો. ...

સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ તકેદારીપૂર્વક તૈયારીઓ કરવા વહીવટી તંત્રને અનુરોધ કરતા મુખ્ય સચિવ પંકજ કુમાર

ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ ના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સૂન તૈયારી અંગે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ  આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના : કેરળમાં ચોમાસુ શરૂ...

મોરબી જીલ્લા પંચાયત કચેરી ખાતે આંગણવાડી અને તેડાગર બહેનો ને નિમણુંક પત્ર એનાયત કરાયા

આજ રોજ મોરબી જિલ્લામાં મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતા માં જિલ્લા પંચાયત મોરબી ખાતે આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર ની નિમણુક પત્ર એનાયત...

મોરબી જીલ્લાના ડેમોમાંથી ગેરકાયદેસર રીતે પાણી ચોરી અટકાવવા જીલ્લા કલેક્ટરનું જાહેરનામું

મોરબી : બ્રાહ્મણી-૧ ડેમ આધારિત N C D - 4 જૂથ પાણી પુરવઠા યોજનામાં હળવદ તાલુકાના ૪૧ તથા હળવદ શહેર, ઘોડાધ્રોઇ ડેમ આધારિત મો.મા.જો....

મોરબી ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે યોજાનાર કાર્યક્રમની બેઠક યોજાઈ

મોરબી જીલ્લા કક્ષાનો કાર્યક્રમ ૩૧મી મેના રોજ યોજાશે : વિવિધ ૧૩ યોજનાઓના ૨૨૦૦ જેટલા લાભર્થીઓને લાભ અપાશે મોરબી : કલેક્ટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત...

મોરબી ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે ચાલતી સતશ્રીની કથામાં રક્તદાન કેમ્પનું આયોજન

તા.27.05.22 ના રોજ રાત્રે 8.00.થી 11.00 વાગ્યા સુધી કથા સ્થળે સ્વામિનારાયણ સંસ્કારધામ બ્લડ બેંકના સૌજન્યથી રક્તદાન કેમ્પ યોજાશે મોરબીના રવાપર ઘુનડા રોડ પર રામેશ્વર...

રાષ્ટ્રીય સ્વાભિમાન સાથે સંકળાયેલ બાબા બુઢા અમરનાથ યાત્રા નો આ વર્ષે ફરી પ્રારંભ

પ્રતિ વર્ષ બજરંગ દળ દ્વારા આયોજિત જમ્મુ કાશ્મીર માં બુઢા અમરનાથ ની યાત્રા નું આયોજન કરવામાં આવે છે. છેલ્લા ૨ વર્ષ થી કોરોના ના...

મોરબીમાં ચાલતી સતશ્રીની કથામાં બાલાજી તેમજ મારુતિ ગ્રુપ લખધીરગઢ દ્વારા ચકલી ઘર અને ચકલીના માળાનું વિના મૂલ્યે વિતરણ

ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે ચાલતી સતશ્રીની કથામાં ચકલીઘર અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું અને સ્વામિનારાયણ સંસ્કાર લેબોરેટરી દ્વારા રક્તદાન...

ટંકારા અને વાંકાનેર તાલુકાના માજી સૈનિક સંગઠનની સ્થાપના કરવામાં આવી

આજે ટંકારા અને વાંકાનેર તાલુકાના માજી સૈનિકો દ્વારા હોટેલ આર્ય પેલેસ, મીટિંગ રાખવામાં આવેલી જેમાં ટંકારા અને વાંકાનેર તાલુકાનું માજી સૈનિક સંગઠનની સ્થાપના કરવામાં...

મોરબી નવા ચેરિટી ભવનનું સીએમ ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ ભૂમિપૂજન પૂજન કર્યું

મોરબી જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી માટે નવી અધતન સુવિધા સાથે બની રહેલા નવા ચેરિટી ભવનનું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાં વરદ હસ્તે અને રાજ્ય...

તાજા સમાચાર