Wednesday, September 25, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી : 108 ટીમની પ્રસંસનીય કામગીરી મહિલાની એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી

મોરબીના જાંબુડીયા રોડ પર સંગીતાબેન બાબુભાઇ નામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તેમના પતિ બાબુભાઇએ 108ને જાણ કરતા મહેન્દ્રનગર ચોકડીના ઇએમટી રવીનાબેન અને પાઇલોટ હનીફભાઈ...

મોરબી પીજીવીસીએલ દ્વારા આવતીકાલે બુધવારે વીજકાપ

મોરબી શહેરમાં પીજીવીસીએલ દ્વારા ન્યુ બસ સ્ટેશન ફીડરમાં મેન્ટેનસની કામગીરી હાથ ધરવાની હોવાથી સુરક્ષાના કારણો સર વીજ કાપ મુકવાની જરૂર રહે છે જેથી આ ફીડરમાં...

હળવદની શાળા નંબર-4 ની બાળા આર્યા આર ગાંભવાનું શિક્ષણમંત્રીના હસ્તે સન્માન થયું

હળવદ: મોરબી દરવાજા બહાર આવેલ સરકારી શાળા નંબર-4 હળવદ ખાતે ધોરણ-8માં અભ્યાસ કરતી શાળાની વિદ્યાર્થીની આર્યા રાજેશભાઈ ગાંભવાએ ગત વર્ષે ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન...

મોરબીમાં રોમિયો નામ હૈ મેરા ચોરી હૈ કામ મેરા નો સીલસીલો યથાવત

મોરબી માર્કેટિંગ યાર્ડમાંથી તસ્કરો વેપારીનું 4 લાખનું જીરું ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ ઉપર માર્કેટિંગ...

મોરબી હોમિયોપેથીક એસોસિએશન દ્વારા પ્રાયમરી ટ્રોમા કેર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

મોરબી હોમિયોપેથીક એસોસિએશન દ્વારા ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લાઈફ લાઈન ફાઉંડેશન વડોદરા તેમજ નેશનલ એકેડેમી ઓફ આયુષ ના સહયોગથી પ્રાયમરી ટ્રોમા કેર વર્કશોપનું...

નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નિયુક્તિ થતા શૈક્ષિક મહાસંઘ દ્વારા આવકાર અને સન્માન

તારીખ 6/6/2022 ના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબી જિલ્લામાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે દિનેશભાઇ ગરચરની નિયુક્તિ થતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા...

માળિયા તાલુકાના ગામોને પીવાનું પુરતું પાણી નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન થશે

મોરબી જીલ્લાના માળિયા તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી સપ્લાય થતું પાણી અનિયમિત અને અપૂરતું મળતું હોવાથી તેનું યોગ્ય નિરાકરણ કરવા બાબતે ઇન્ટરનેશનલ હ્મુમન રાઇટ્સના જનરલ...

PMKISAN યોજના હેઠળ eKYC માટેની સમયમર્યાદા ૩૧મી જુલાઇ સુધી લંબાવામાં આવી

આગામી વર્ષ ૨૦૨૨-૨૩ થી PMKISAN યોજના હેઠળ નોંધયેલ તમામ ખેડુત પરિવારોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો અબાધિત રીતે મળતો રહે તેવા ઉમદા હેતુથી ખેડુતોના...

મોરબી ખાતે તાલુકાકક્ષાનો ઔદ્યોગિક ભરતીમેળો ૮મી જૂને યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૦૮-૦૬-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકાકક્ષાનાં ઔધોગિક...

મોરબી ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા સ્વયં સેવક સન્માન સમારોહ યોજાયો

ઉમિયા માનવસેવા ટ્રસ્ટ - મોરબી દ્વારા માનવ મંદિર, લજાઈ ખાતે નવા ટ્રસ્ટીઓ અને સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞના સ્વયંસેવકોનો સન્માન સમારંભ યોજાયો. ઉમિયા માનવસેવા ટ્રસ્ટ દ્વારા મોરબી...

તાજા સમાચાર