Friday, September 27, 2024
- Advertisement -spot_img

ગુજરાત

૨૪મી જૂને મોરબી ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાશે

આગામી ૨૪મી જૂનના શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ઇચ્છુક ઉમેદવારોએ હાજર રહેવું આગામી ૨૪મી જૂનના શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ઇચ્છુક ઉમેદવારોએ હાજર રહેવું નિયામક, રોજગાર...

સિંચાઇ, પંચાયત, પીવાનું પાણી, મહેસુલી વગેરે પ્રશ્નો સાંભળતા બ્રિજેશભાઈભાઈ મેરજા

મોરબી-માળીયાના સ્થાનિક અગ્રણીઓ દ્વારા પ્રજાના કલ્યાણ સાથે સીધા સંકળાયેલા પ્રશ્નો અને રજૂઆતો સાંભળી ગત રવિવારે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ બેઠક યોજી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તમામ...

માળીયામિંયાણા પંથકમાં સફેદ રેતીનો કાળો કારોબાર ખનિજ માફિયા બેલગામ

માળીયાના ખાખરેચી રોડ પર ગેરકાયદેસર ધમધમતી સફેદ રેતીચોરીના રાજાની સેનામાં કોણ કોણ સામેલ..!!! ચારે-કોર ચર્ચા રોક શકો તો રોક લો સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચુનો...

સફાઇ કામદાર વિકાસ નિગમની સહાય માટે ૧૩મી જુલાઈ સુધી અરજી કરી શકાશે

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ,ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા તાજેતરમાં મહાનગરપાલિકા/નગરપાલિકા/ગ્રામ પંચાયત વિસ્તારમાં છૂટક ગટર સફાઈનું કામ કરતા રોજમદાર સફાઈ કામદારોને ગટરની સફાઈ...

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ માંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા રજૂઆત

ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા ઇન્ટરનેશનલ હ્મુમન રાઇટ્સના જનરલ સેક્રટરી કાંતિલાલ ડી બાવરવા એ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે લેખીત રજુઆતમાં જણાવ્યું હતું...

મોરબી નગરપાલિકા સંચાલિત શંકર આશ્રમમાં બનશે ચબુતરો

મોરબી નગરપાલિકા સંચાલિત શંકર આશ્રમ બાગમાં શ્રીરામ ચબુતરા ઘર સંસ્થા દ્વારા ચબૂતરો બનાવવામાં આવશે જે માટે ચબુતરાનું ખાતમુહૂર્ત કરાયું હતું. મોરબી નગરપાલિકા સંચાલિત શંકર આશ્રમમાં...

મોરબી અને માળીયા તાલુકાની તમામ શાળાઓમાં ગાંધીબાગનું પુષ્પ પુસ્તક અર્પણ કરાયું

મોરબીના લોકનેતા અને સેવાના ભેખધારી સ્વ.ગોકળદાસ પરમારના જીવન-કવન પર આધારિત પુસ્તક ગાંધીબાગનું પુષ્પ મોરબી તાલુકાની 180 શાળા માળીયા તાલુકાની 78 જેટલી શાળા અને 23...

મોરબી : જામગરી બંદુક સાથે એકને દબોચી લેતી મોરબી એસઓજી

મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમે નવી નવલખી ગામ નજીકથી જામગરી બંદુક સાથે એકને ઝડપી લઈ આર્મ્સ એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી...

મોરબી : દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો

મોરબી :  એલ.ઇ. ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ કારમાંથી ૫૪ બોટલ દારૂ સાથે એક પડકાયો મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એલ.ઇ. ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ એસેન્ટ કારને...

તમારી આવકનું 10% દાન વિશ્વઉમિયાધામને આપો, સમાજ શ્રેષ્ઠ સ્થાને પહોંચી જશેઃ બાબા રામદેવ

લેઉવા અને કડવા અલગ નથી, ઉમિયા માતાજીના સાનિધ્યમાં સંગઠિત થાઓ : સ્વામી રામદેવ વિશ્વઉમિયાધામ- જાસપુર, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય યોગગુરુ બાબા રામદેવજીનું પાવન આગમન થયું...

તાજા સમાચાર