Monday, March 10, 2025
- Advertisement -spot_img

ગુજરાત

વાંકાનેર તાલુકાની વાલાસણ સેવા સહકારી મંડળીની ચૂંટણી યોજાઇ, ભારે રસાકસી બાદ 15 બેઠકો પર વિજેતા ઉમેદવારો જાહેર

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સેવા સહકારી મંડળીની ગઇકાલે શનિવારે ચુંટણી યોજાઈ હતી, જેમાં તમામ નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ ચુંટણીમાં સહકારી આગેવાન...

મોરબી: ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બે સભાસદોને ગેલેક્સી બેંક દ્વારા એક લાખની સહાય અર્પણ કરાઇ

ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મોરબીના બે સભાસદોને ગેલેક્સી ક્રેડીટ કો. ઓ. સો. લી. - મોરબી બ્રાંચ દ્વારા એક લાખ રૂપિયાની સહાય અર્પણ...

હળવદના કોયબા ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરતા યુવકને ટ્રકે હડફેટે લેતા મોત

હળવદ: હળવદ તાલુકાના કોયબા ગામના પાટીયા પાસે હાઈવે રોડ ઉપર રોડ ક્રોસ કરતા યુવકને હડફેટે લેતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આરોપી...

મોરબી: તનીષ્ક સોનાના શોરૂમના કર્મચારીઓએ 1.56 કરોડથી વધુ જેટલી રકમની/દાગીનાની ઉચાપત કરી

મોરબી : મોરબીના શનાળા રોડ પર રામચોક તનિષ્ક શોરૂમના પાંચ કર્મચારીએ સોનાના દાગીનાની ખોટી રીસીપ બનાવી ખરી તરીકે ઉપયોગ કરી દાગીના નહી આપી કુલ...

પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા નવા હોદેદારોની વરણી કરાઈ

મોરબી: મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નવા હોદેદારો પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. નવા નિમાયેલા હોદેદારોએ સમાજ કલ્યાણ માટેના તમામ કાર્ય કરશે...

ટંકારા આમ આદમી પાર્ટીના મહામંત્રીનાં પુત્ર જય કક્કડે SSC બોર્ડમા ૯૨.૧૬% મેળવી પરિવાર નું ગૌરવ વધાર્યું

ટંકારા: ટંકારા આમ આદમી પાર્ટીના મહામંત્રી તેમજ સામાજિક કાર્યકરના પુત્ર જય ધર્મેન્દ્રભાઇ કક્કડે એસ. એસ. સી. બોર્ડમાં જ્વલંત સફળતા મેળવી ૯૭.૯૫ પર્સનટાઈલ રેન્ક સાથે...

ગોર ખીજડીયા ગામના સરપંચની ભત્રીજી મોરડીયા સૃષ્ટિબેનએ SSC બોર્ડમાં 94% હાસિલ કરી ઉત્તમ સફળતા મેળવી

મોરબીના અભિનવ સ્કૂલમાં અભ્યાસ કરતી અને ગોર ખીજડીયા ગામના રહેવાસી તથા ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમ મોરડીયાની ભત્રીજી મોરડીયા સૃષ્ટિબેન પરેશભાઈએ એસ. એસ. સી....

સરસ્વતી શિશુ મંદિર સ્કૂલમાં ભણતી જીવાણી હેત્વીબેન મહેશભાઈએ SSC બોર્ડમાં 94% હાસિલ કરી ઉત્તમ સફળતા મેળવી

મોરબીના શનાળા ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિર સ્કૂલમાં અભ્યાસ કરતી અને ખાનપર ગામના રહેવાસી જીવાણી હેત્વીબેન મહેશભાઈએ એસ. એસ. સી. બોર્ડમાં જ્વલંત સફળતા મેળવી...

મૂળ સુરવદર ગામના વતની અને હાલ મોરબીની ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં રહેતી સંસ્કૃતિએ SSC બોર્ડમાં 95.83% હાસિલ કરી ઉત્તમ સફળતા મેળવી

મોરબી: મોરબી નવયુગ સ્કૂલમાં અભ્યાસ કરતી અન મોરબી ન્યુ ચંદ્રેશનગર સોસાયટીમાં રહેતી સંસ્કૃતિબેન અશ્વિનભાઈ દેત્રોજાએ એસ. એસ. સી. બોર્ડમાં જ્વલંત સફળતા મેળવી ૯૯.૬૮ પર્સનટાઈલ...

ડો. સ્વાતિબેન રાંકજા અને ડો. સાવનભાઇ અઘારાએ જલારામ પ્રાર્થના મંદિર ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સગાઈ પ્રસંગની ઉજવણી કરી

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે...

તાજા સમાચાર